________________
અધ્યયને (અર્થ સાથે)
૧૯૭ વિનાશ થાય છે. અને લેભે કરીને આ લેક તથા પરાકને ભય થાય છે. ૫૫ દેવેંદ્ર બ્રાહ્મણનું રૂપ છોડી દેવતાનું રૂપ ધારણ કરી નમી રાજર્ષિને વાંદી, નમસ્કાર કરી નીચે પ્રમાણ મધુર વચને સ્તુતિ કરવા લાગ્યા. ૫૬ હે રાજર્ષિ ! ઇતિ આશ્ચર્ય ! ભલું તમારું સરલપણું, ઈતિ આશ્ચર્ય ! ભલું તમારું નિરહંકારપણું ઈતિ આશ્ચર્ય! તમારી ઉત્તમ ક્ષમા, ઈતિ આશ્ચર્ય ! તમારી ઉત્તમ નિર્લોભતા પ૮ હે પૂજ્ય! તમે આ ભવને વિષે ઉત્તમ છે, પરભવને વિષે ઉત્તમ થશે અને કમરૂપ રજરાહત થઈ લેકમાં અતિ પ્રધાન, ઉત્તમ સ્થાનક ને મુક્તિપદ પામશે. ૫૯ દેવતાઓને ઈ તે શકેંદ્ર એ પ્રમાણે સ્તુતિ કરતે રાજર્ષિ પ્રત્યે ઉત્તમ શ્રદ્ધા સહિત ભક્તિ કરે છે તથા પ્રદક્ષિણા કરીને વારંવાર વંદણ નમસ્કાર કરે છે, ૬. ત્યાર પછી એક ચક્ર અંકુશ આદિ લક્ષણો સહિત ઈંદ્ર, નમી રાજર્ષિના પગને વાંદીને મનેર ચપળ કુંડળ તથા મુગટ આદિ અલંકારોથી સહિત એવા શઠે આકાશને વિષે એટલે દેવલેકમાં પિતાને ઠેકાણે ગયા, સાક્ષાત શદ્ર નમી રાજર્ષિને ચારિત્ર ન લેવા સંબંધી વાદવિવાદ કરી ચળાવવા માંડયા તે પણ તે ચળ્યા નહિ અને ઘર, દેશ, વિદેશ, સર્વ છાંડીને નમી રાજાએ પોતાના આત્માને નમાડી એટલે વૈરાગ્યમાં લીન કરીને ચારિત્રને વિશે ઉદ્યમવંત થયા. ૬૨ જેમ નમી રાજર્ષિ સંસારના ભોગથી નિવર્યા તેમ તત્વના જાણ પંડિત, અતિ વિચક્ષણ હોય તે ક્રિયામાં પ્રવીણ થાય અને વિશેષ ભેગથી નિવર્સે એમ
શ્રીમૃગાપુત્રનું ૧૯ મું અધ્યયન (ઉત્ત અધ્યયન) સુષ્મી નારે રમે, કાણુણુજાણસોહિએ; રાયા
બલભયિા, મિયા તસ્રગમાહિીિ. ૧ તેસિં પુરો બલસિરી, મિયપુતિ
વિષ્ણુએ, અમ્માપિઊણ દઈએ, જુવરાયા
દમીસ. ૨ નન્દણે સે ઉ પાસાએ, કીલએ સહ ઈિિહં; દેવે ગુજગે ચેવ, નિચ્ચે
મુઈ-માણસે. ૩ માણ–યણ–મિતલે, પાસાય-લેયણાઓ આલેએઈ નગરસ, ચઉકત્તિયચરે. અવ તત્ય અઈચ્ચત્તે, પાસઈ
સમણુસંજયં, તવ-નિત્યમ–સંજમધર,
સીલઢું
ગુણઆગર, ૫ તં દેહઈ મિયાપુર, દિકિએ અણિમિસાએ ઉ; કહિં મનેરિસ સવં, દિપુવૅ એ પુરા. ૬ સાહસ દરમણે તસ્સ, અન્નવસાણશ્મિ મેહં ગયસ્સ સન્ત, જાઈસરણું
સમુ૫નં. ૭ દેવલેગ ચઓ તે માસંભવમાગ; સાનનાણે સમુપ્પને, જાસરણું
પુરાવણું. ૮ જઈસરણે સમુપજો,
મિયાપુર
મહિદ્ધિએ સરઈ પિરાણિયું જાઈ, સામણું ચ પુરા કર્યા. ૯
સેહણે;