________________
૧૮૩
ધ્યયન (અર્થ સાથે)
એમેએ સમણ મુત્તા, જે લેએ સંતિ સાહુણે વિહંગમા વ પુઑસુ, દાણભરોસણ રયા. ૩ વયં ચ વિત્તિ લભામો, શું ય કેઈ ઉવહમ્મઈ અહાગડેસુ રીયંતે, પુષ્કસ ભમરા જહા, ૪ મહુકારસમા બુદ્ધા, જે ભયંતિ અણિયિા
નાણાપિંડયા દતા, તેણ વચ્ચતિ સાહણે. (ત્તિબેમિ) ૫ અર્થ • ધર્મ-ઉત્કૃષ્ટ માંગલિક છે. જીવદયા, સત્તર ભેદે સંયમ અને બાર પ્રકારે તપ ધર્મનું લક્ષણ છે, એવા ધર્મને વિષે જેનું સદાય મન છે, તેને દેવતા અને ચક્રવતી આદિ મનુષ્પો મસ્કાર કરે છે. ૨ જેમ વૃક્ષના ફૂલને વિષે ભમરો મર્યાદામાં રસ પીને પોતાના આત્મા તૃપ્ત રે છે, પણ ફૂલને પીડા ઉપજાવે નથી. ૩ તેમ લોકેને વિષે પરિગ્રહથી મુકાએલા અને ચારિત્ર ળનારા સાધુ ભમરાની માફક ગષણાને વિષે વિચારે છે તેમ ગૃહસ્થ પિતાને અર્થે કીધેલા અને ઈ પ્રાણ ન હણાય તેવી આહારની વૃત્તિને અમે પામશું. ૫ જે ભમરા સરખા, તત્વના જણ ધુ, નેત્રા પ્રતિબંધરહિત નાના પ્રકારના આકારને વિશે અનુરક્ત અને ઈનિ દમણકાર છે ને ચારિત્રીઆ સાધુ કહીએ, એમ હું માનું છું.
દશવૈકાલિક સૂત્રનું બીજું અધ્યયન કહે – કુજા સામણું, જે કામે ન નિવાર; પએપએ
વિસીયંત સંકષ્પસ્ટ વસં ગએ. ૧ વસ્થગંધમલંકાર,
ઈથીઓ સયાણિ ય; અદા જે ન ભુજંતિ, ન સે ચાઈન્નેિ વચ્ચઈ. ૨ જે ય કત પિએ ભએ, લબ્ધ વિપિ િકુઈ, સાહીણે ચલઈ ભેએ, સહુ “ચાઈ’–ત્તિ વચ્ચઈ ૩ સમાએ પિતાએ પરિવ્રયત, સિયા મણે નિસ્સરઈ બહિદ્ધા. ન સા મહ નેવિ અહંપતીસે, ઈચ્ચેવ તાઓ વિણ એજ રાગ. ૪ આયાવાડી ! ચય સેગમí, કામે કમાણી કમિયં નું દુખે; જિંદાબી દેસ વિણએજ રાગ, એવં સુહી હેહિસિ સંપરાઓ. ૫ પકુનંદે જલિયં જોઈ, ધૂમકેઉ
દુરાસચં; છનિ વંતયં બે-તું. કુલે જાયે અગંધણે. ૬ ધિરત્યે
તેડજો કામી, જે તે જાયિકારણ: વંત છિસિ આવેલું, સેવં તે ભરણું ભવે. ૭