SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂદ્વીપ વિચાર ૧૭ ૩ કાઢ કમલના છે, તેમાં ૩૨ લાખ કમલ પહેલા કાટનાં છે. ૪૦ લાખ કુલ વલા કાટનાં છે. ૪૮ લાખ કમલ બહારના કાટના છે. એસ' મળીને ૧૨૦૫૦૧૨૦ કમલ થયાં. તેમાં મેઢુ કમલ ૧ જોજનનું લાંખુ ને પહેાળું છે, અધોજનનુ જાડું છે, ૧૦ એજનનું પાણીમાં ઊંડુ છે, ૨ કેશ પાશુથી ઊંચુ છે. ૧૦ ોજન અધિક સર્વાંગે છે. તે કમલનુ વજ્ર રત્નમય મૂળ છે, વિષ્ટ રત્નમયકદ છે, નૈયરત્નમય નીલવર્ણાં બહારનાં પાંદડાં છે, જથુનદ રાતા રત્ન સુવર્ણ ભય ભાહેલાં પાંદડાં છે. તપાવ્યા સેાનામય કેશરા છે, નાના પ્રકારની મણિમય જે ઉપર પાંડિયા છે સેનાની ક િકા લાંખી તે પહેાડી છે, એક કેર.ને જડપણે ડોડા છે, તે ઉપરણું રમણિક છે, ધણું જ મય્યદેશ ભાગે શ્રીદેવીનુ ઘર છે, તે ૧ કેશનુ લાંબુ તે અવકાશનુ પહેાળુ છે, અને તેણે ઉણું કાશ ઊંચું છે અનેક સ્તંભા છે, ધાર્યાં સુવણૅ કરી તે જેવા ચાપ્ય છે. તે ભુવનને ૩ બારણાં છેઃ પૂર્વે ૧, દક્ષિણે ૨, ઉત્તરે ૩, તે બારણાં ૫૦૦ ધનુષનાં ઊંચાં છે, અઢીસે ધનુષનાં પહેાાં છે, તે ભુવનમાં એક મણિપીઠિકા છે તે ૨,૦૦ ધનુષની લાંખી ને પહેાળી છે, ૨૫૦ ધનુષની ઊંચા છે, તે મણિપીટિકા ઉપર ૧ દેવશય્યા રહેવાનો પપ્લગ છે. મહાપદ્મદ્રહ ૧. મહાપુ ડરિદ્રહ ૨. એ ૨ એકેક ૨ હજાર ોજનને લાંબે તે ૧ હજાર જોજનને પહે છે, અને ૧૦ જોજનને ધરતીમાં ઊંડા છે મહાપદ્મદ્રહમાં હીદેવી રહે છે. મહાપુંડરિકદ્રમાં બુધ્ધિદેવી રહે છે. એનાં કમલ શ્રીદેવીની પેઠે જાણવાં, પણ કમલનું માન બમણું જાણવુ તેમાં મેટુ લાંબુ તે પહેાળુ છે અને ૧ જોજનનુ ક્રુ છે. તિગિદ્રહ ૧, કેશરીદ્રહ ૨, ૪ દુમ્બર તેજનના લાંખા ને ૨ હાર તેજનને પહેાળે છે, ૧૦ ોજનને તિગિછદ્રમાં ધૃતિદેવી રહે છે, કેશરી માં કીર્તિદેવી છે. અને મેઢુ કમલ ૪ જોજનનું લાંખુ ને પહેાળુ અને ૨ જજનનું જાડુ છે. મલ શ્રીદેવીની પેઠે જાણવાં. એમ સાલે ના ૧૨૦૫૦૧૨૦ કમલને ૧૬ ગુણા કરતાં શાવતા ૧૯૨૯૦૧૯૨૦ કમલ થાય. ૫ દ્રહ દેવકુરૂમાં, ૫, ઉત્તરકમાં એ ૧૦ દ્રઢ ધરતી ઉપર છે. તેને નામે દેવનાં નામ છે. એક પલ્યનુ આયુષ્ય છે, ચુહિમવત પર્વત ઉપર પદ્મદ્રહ છે. ત્યાં શ્રી દેવીને વાસ છે. શિખરીપ ત ઉપર પુંડરિકલ છે, ત્યાં લક્ષ્મીદેવીને વાસ છે. મહાર્દિભવત પર્વત ઉપર મહાપદ્મ છે ત્યાં હીદેવીના વાસ છે. રૂપીપર્વત ઉપર મહાપુંડરિક દ્ર છે, ત્યાં મુઘ્ધિદેવીને ઉપર તિગિદ્રત છે. ત્યાં ધૃતિદેવીને વાસ છે. નીલવ ંતપર્યંત પ્રીતિ દેવાના વાસ છે, એ છ દેવીએ ભવનપતિની જતિની ણવી, તેનુ આયુષ્ય ૧ પલ્યનુ છે. ઇતિ ૯ મા દ્વાર સમાપ્ત ૯. કમલ ૨ોજનનુ એ એ તુ એકેકે ધરતીમાં ઊડો છે. વાસ છે. નિષધ પર્વત કેશરીદ્રહ છે, ત્યાં ઉપર ૧૦ મા સલિલા દ્વાર્–જમૂદ્રીપ મધ્યે ૧૪૫ ૦૯૦ નદી છે. તેમાં પદ્મદ્રહને પૂર્વાશને તેારણેથી ગંગા નીકડી ૫૦૦ જોજન પૂર્વ સામી ગઈ ત્યાં ગંગાવતન ફુટ છે ત્યાં અફલાણી, ત્યાંથી દક્ષિણ દિશે ચાલી, તે પર૩ ભેજન ને ૩ લા દક્ષિણ દિશે પર્વત ઉપર ગઈ. ત્યાં મોટા ઘડાના મુખમાંથી પાણી પડે તેમ મેાતના હાર સરખું મહામગરમચ્ટના મુખને આકારે પરનાલી ભિકામાંથી કાંઇક અધિક ૧૦૦ જોજન ઉંચેથી પાણી પડે છે, તે ભિકા અધોજન લાંબી છે અને સવા છ જોજનની પહેાળી છે. પ્રનાલી મગરમચ્ટના મુખ વિકસ્યા તેને સસ્થાને છે. સવમય છે. એળે તેજવત છે. તેમાંથી પાણી પડે છે. ત્યાં મે ગંગાપ્રપાત નામે કુંડ છે. તે કુંડ ? તેજન લાંખા ને પહેાળે છે. ૧૦ તેજનના ઉંડે છે. તે કુંડની રૂપાભય ઉપક પાલી છે, વન્દ્ર પાષાણુ તળું છે. સુખે માંડે ઉતરીએ તેવું છે. નાના મણિરત્ને કરી તેને કાંઠે બાંધ્યો છે. સુવર્ણરજત તે મણિમય વેળું છે. ગ ંભીર શીતલ જળ છે અને તે કમલને પાંદડે હાર્યું છે. ઘણા
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy