________________
૨૩૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મંત્રીશ્વર કર્મચન્દ્રને ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર નામે બે પુત્રો હતા, જેમાંના ભાગ્યચંદ્રને મનેહરદાચ નામે પુત્ર હતું. રાજા સૂરસિંહે કોપાયમાન થઈ એના ઘરને ૧૦૦૦ સૈનિકે સાથે ઘેરો ઘાલ્યો. એ સમયે ભાગ્યચંદ્ર સૂતા હતા, લક્ષ્મીચંદ્ર અને મનહરદાસ દરબારમાં ગયા હતા. ભાગ્યેદ્રજી જાગ્યા ત્યારે વહૂ મેવાડીજીએ એમની ઉપર જ ચઢી આવ્યાની ખબર આપી, અને એ પણ કહ્યું કે આપની આજ્ઞા હિય તે હું પણ પુરુષવેશ પરિધાન કરી રાજ્યસેનાને હાથ બતાવું. ભાગ્યચન્દ્ર ના કહી. ત્યારપછી (૧) પોતાની માતા, (૨) મનોહરદાસની માતા (૩) પુત્રવધુ (મનહરદાસની વ) ને મારી પોતે યુદ્ધ કરતાં કરતાં ખતમ થયા”
આ પ્રસંગે મુંતા રાજસીને ખવાસ ખૂબ વીરતા દાખવી યુદ્ધમાં ખપી ગયે. લક્ષ્મીચન્દ્રને બે પુત્ર હતા. (૧) રામચં राव लूणकर्ण आगे ढोसीरी वेठ (ढ?) माहे काम आया । वरसिंघ वछावतरो प्ररवार बेटा. ६, नगो १, अमरो २, मेंघों ३, डुगरसी ४, भोज ५, ६ हरो । नगै (ने) टीको दीयो । अमरो सिरदार हुओ। टीकायत नगो,। . नगो वरसिंघ, तणरो परवार । सांगो १, देवो २, राणो ३, सांगो टीकायत, सांगा नगावत रो. प्र० बेटा २-मु. श्रीकरमचंदजी १, जसवंत २, जसवंतनु कुवर भीवराज चूक करनइ मारीयो।
करमचंद सांगावत रो. प्र. बेटा २. भागचंद १, लक्ष्मीचंद २, भागचन्दरो बेटा १. मनोहरदास १. राजा सूरजसिंघ सुहता उपरी कोपीयो तिवारै फोज विदा कीधी, मणिस १००० मैली साथ घर दोलो फिरीयों, भागचन्द पौढीयाथा, लखमीचन्द अने मनोहरदास दरवार गयाथा, भागचन्दजी सूता जागिया तिवारै वहू मेवाडीजी मालिम कीयो-राज उपरी फोज आई । बहू कयो-राजरो हुकम्म हुवे तो मरदी वागों करिनै हाथ