________________
૨૨૪
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ મંત્રીશ્વરનો બીકાનેર છેડવાને સમય સં. ૧૬૪૬-૪૭ની વચ્ચેનો છે, કેમકે ગુણવિનયજીએ સં. ૧૬૪૬માં “રઘુવંશ વૃત્તિ” બીકાનેરમાં રચી હતી, એની પ્રશસ્તિમાં એ સમયે
(૪) “રાજપુતાને કે જૈન વીર”માં શ્રાગે લાયજીએ લખેલ છે કે - ___ “एक बार श कर भाटको राजा रायसिंहने एक करोडका दान देनेके लिये मंत्रीश्वरको आज्ञा दी; उनकी इस आज्ञाको मत्रीश्व'ने अनुचित समज्ञा x xxx कमचन्द्रने बीकानेरके घरानेसे भक्ति और प्रेमके कारण अपव्ययी राजाको सचेत करनेका फिर उद्योग किया, परन्तु उसका परिणाम વડુત મીન સુમા
ગોયલીયજીએ ટાંક સાહેબને અભિપ્રાય આપતાં ઉક્ત દલપતસિંહની બાબતમાં કર્મચન્દ્રને ષડયંત્રના દેષથી સાવજ વિમુકત હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે –“જન િવ પ ત્ર ઘણે વિવુઢ વિમુવત था, उसने सत्य और न्यायके कायों के लिये अपने प्राण निछावर कर दिये, वह किसी षड्यंत्रका रचयिता नहीं था, ( फिर मी ) वह स्वयं षड्यत्रका शिकार हो गया, उसकी बुद्धिमानी और कर्तव्य तत्परताही, जिससे उसने राज्यको सम्भाल रखा था, उसके नासका कारण हुई, जो राजाको अपव्यय और दुराचार में फसा देखना चाहते थे, उनका जोर वढता गया और कर्मचन्द्रके तरफसे राजाके कान भरने शुरु कर दिये और षड्यंत्र रचनेका दोष लगाया"
મુન્શી દેવી પ્રસાદજીએ રાયસિંહજીની નારાજીનું એક અન્યજ કારણ બતાવ્યું છે, પરંતુ અમે આધુનિક ઇતિહાસકારોએ દર્શાવેલ એક પણ કારણ સાથે સહમત નથી, મંત્રીશ્વરનું પવિત્ર હદય, એમની સ્વામિભક્તિ અને રાજ્યસેવાઓ જેવાં રાજ્યવિદ્રોહી આદિ હોવાનો દોષ કેવળ કલ-કલાની અને મનમાની દંતકથાજ ભાસે છે.
અમારા આ કથનનાં મુખ્ય કારણ આ છે – મંત્રીશ્વર સં. ૧૬૪૭ની સાલમાં લાહોર પહોંચી ગયા હતા.