________________
યુગપ્રધાન શ્રી”નચ િ “खरतर गच्छरउ राजियउ, जिनचन्द्रसूरि मुनिराय । तासु पास ए विरति लेइ, श्राविका नयणा आर्य ॥ ४ ॥ संवत साल સ્ત્રીનેાત્તરફ, फागुण मासि विसाल साधुवर्धन पसाउलइ, रची विरत[सं]बंध रसाल ॥५॥
:
..
जिम शशि रवि धू Æાછે, धरणिधर सुप्रसिद्ध તિમ વિષજ હાથે સદી, પદવિતા 'સમ્બન્ધ ॥૬॥ ( અન્તિમપત્ર, પૂજ્ય”ના સંગ્રહમાં સૂરિજીની પધરામણીથી ખિકાનેરમાં ખિખપ્રતિષ્ઠા, વ્રત ગ્રહણ આદિ ખૂબ .ધ કાર્યાં થવા લાગ્યા. લાભ જાણી સૂરિજી મહારાજે સં. ૧૬૩૧ તેમજ ૧૬૩૨ નાં ચામાસાં બિકાનેરજ કર્યાં. ત્યાંથી વિહાર કરી લેાખી પધાર્યાં. ત્યાંના શ્રીપાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય મંદિર પર દ્વેષવશ તપગચ્છવાળાએ તાળાં લગાવી દીધાં. સૂરિ મહારાજ પ્રભુદશનાર્થે પધાર્યાં, કિન્તુ મદિર પર તાળાં લાગેલ જોઈ એમણે હાથના સ્પર્શ કર્યાં ત્યારે તેમના પ્રભાવખળ વડે વગર ચાવીએ તાળાં ખુલી જઈ નીચે પડયાં
૫૬.
તીર્થં દર્શન કરી સૂરિજી ત્યાંથી વિહાર કરતા કરતા જેસલમેર પધાર્યાં. સ'. ૧૬૩૩ ને ચાતુર્માંસ ત્યાં કર્યાં. માહ શુદિ ૫ ના રોજ શ્રાવિકા વિઝુએ સૂરિજી પાસે ખાર વ્રત લીધાં, જેનું વર્ણન બિકાનેર જ્ઞાન ભંડાર (મહિમા ભકિત વિભાગ પેાથી નં. ૬૩) માં ગા. ૫૫ ના રાસમાં છે :~~~
“ જીભે ક્ષમાકલ્યાણજી કૃત પર્નગ પટ્ટાવલી અને વિહારપત્ર આદિ, એક પ્રાચીન પટ્ટાલીમાં લખ્યું છે કે ‘ જોષી વીતાન ફેદરાनउ तालड विणकूची हाथ उपरि मूंकी उखेल्यर '
'
( બિકાનેર જ્ઞાનભડ.ર, પટ્ટાવલી પત્ર, ૭)