________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ દર્શન મિલી અનઈ ઘણા ગ્રન્થ જે પછઈ (એ વાત વિચારી નઈ) ઇમ કહ્યા જે શ્રીઅભયદેવસૂરિ (નવાગી–વૃત્તિકારક, સ્થલ્મણઈ પાર્શ્વનાથ પ્રકટ-કારક) ખરતરગર છે હુવા. સહી ! સત્ય, સમસ્ત દર્શન ઘણું ગ્રન્થ ઈનઈ સહી કીધી સહી ૨ વાર ૧૦૮ .
અત્ર સાખિભટ્ટારક કમ્મસુન્દરસૂરિ મત ૧ - *', ,, સિદ્ધાતિયા વડગચ્છા શ્રીથિરચંદ્રસૂરિ મત ૨ ..
, , જાવડિયા ગ૭ શ્રીહર્ષ વિનય મત ૩ , નિગમીયા તપાગચ્છ શ્રી ભ. કલ્યાણરત્નસૂરિ મત ૪
શ્રી ખરતરગચ્છ અભયદેવસૂરિ સં. ૧૧૧૧ શ્રીસ્થંભણુઉ પાર્શ્વનાથ પ્રગટ કીધઉ . સં. ૧૧૨૦ વર્ષે નવાંગીવૃત્તિ કીધી સં. ૧૨૦૪ રૂદ્રપલીય અભયદેવસૂરિજી બીજા વા . ન માનઈ તે અભાગીયા ( ઉત્સત્ર-ભાવી કૂડા થકા ધર્મનિગમી સંસાર મધ્યે લચ્ચે સહી સહી)
બોલીનઈ ચારિત્ર ગમાડઈ છઈ તથા કેઈ કદાગ્રહી છે મ કહે છે શ્રીઅભયદેવસૂરિ નવાંગીવૃત્તિ કર્તા શ્રીસ્થંભણઉ પાર્શ્વ પ્રકટકારક ખરતર છે ન હુવા તે મહા ઉસૂત્રવાદી જાણવા જિણે કારણે તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિ (શિષ્ય પં. સેમધર્મ ગણિીની કીધી ઉપદેશ સત્તરી તે મહું બારમઈ ઉપદેશ, તે કાલના ગીતાર્થ સંગી હુવા તિeઈ ખરતરગચ્છી કહ્યા છોઈ તે હૂંડી લખી જઈ છઈ (ત્યારબાદ અહીં ઉપરોક્ત ગ્રંથમાંથી સંસ્કૃતનાં ૨૧ લેક મૂક્યાં છે, જે અનાવશ્યક લાગવાથી અમે અહીં નથી લખ્યા) . .
ઈત્યાદિ વૃતાન્ત જાણ કરીજે સંવેગી ગીતાર્થ છઈ તે સમસ્ત સુધા કથિઈ. ઉત્નત્રયી બીહતા થા બીજાઈ પૂર્વાચાર્ય અનેરઈ ગઓ હુવા તેહી ઈમ કહ્યા જે શ્રી ભદેવ સૂરિ નવાંગીવૃત્તિ કર્તા સ્થંભના પાર્શ્વનાથ પ્રકટ કરણહાર જય તિહુઅણુ બત્તીસી કારક શીખરતરગચ્છિ હુવા સહી સહી સંદેહ નહીં