________________
સરિ–પરંપરા૧૪ ષસ્થાન ભાષ્ય, ૧૫ નવતત્વ પ્રકરણ ભાષ્ય, ૧૬ વન્દનક ભાષ્ય, ૧૭ સત્તરીભાષ્ય, (ગા. ૧૯૨), ૧૮ નિર્ગદષત્રિશિકા, ૧૯ પુગળષત્રિશિકા, ૨૦ આરાધના પ્રકરણ, ૨૧ આલેયણા. વિધિ પ્રકરણ, ર૨ લોયણ (૫)યાણ x ૨૩ સ્વમિ વાત્સલ્ય કુલક (ગા. ૨૯) ૨૪ આગમ અષ્ટોત્તરી ૨૫ વિજ્ઞખિકા, ૨૬ ય તિહુઅણ સ્તોત્ર, ૨૭ વસ્તુપાસ્તવ ૨૮ સ્તષ્ણન. પાસ્તોત્ર, ર૯ પાર્થવિજ્ઞપ્તિ, ૩૦ વીર સ્તોત્ર, ૩૧ નેમિનાથ
સ્તવ, ૩ર રાષભ સ્તોત્ર આદિ અનેક એન્થની રચના કરી, તેમજ શ્રીસ્તંભનક પાર્શ્વનાથ પ્રભુની સાતિશય પ્રતિમા પ્રકટ કરીએમના પટ્ટધર વિદ્વાન શિરોમણિ શ્રીજિનવલ્લભસૂરિજી થયા, જેઓને શ્રી અભયદેવસૂરિજીની આજ્ઞાથી દેવભદ્રસૂરિજીએ સં. ૧૧૬૭ આષાઢ સુદિ ૬ના રોજ ચિતોડમાં આચાર્ય પદ આપ્યું.. વાગડ દેશમાં વિહાર કરી તેમણે દસ હજાર અજેનોને ઉપદેશ. આપી જૈનધર્મના ઉપાસક બનાવ્યા એમણે પિતાના. તેજોમય ચારિત્રબળથી ચિતોડમાં ચામુંડા દેવીને પ્રતિબંધ કર્યો. તેમજ પિંડવિશુદ્ધિ પ્રકરણ, ષડશીતિ કર્મગ્રન્થ--- સંઘપટ્ટમ, સૂક્ષ્માર્થવિચારસારે દ્વાર, પૌષધવિધિ પ્રકરણ ૪, ધર્મશિક્ષા, દ્વાદશકુલક+, પ્રશ્નોત્તરેકષષ્ટિશતક, પ્રતિક્રમણ. સામાચારી, અષ્ટસપ્તતિકા (ચિત્રકૂટ મહાવીર જિનાલય પ્રશસ્તિ) શૃંગારશતક અને સ્વપ્નાષ્ટકવિચાર આદિ.
૪ ઉ૦ વિનયસાગરજીના સંગ્રહમાં છે. * એમના બનાવેલા નિમ્નાંતિ ગ્રન્થ ઉપલબ્ધ છે – ૧ મહાવીર ચ ૫ (પ્ર.), ૨ કરાયણ કેસ (પ્ર.), ૩ પાસનાહ . ચરિયં(પ્ર.), ૪ આરાધના શાસ્ત્ર, ૫ પ્રમાણે પ્રકાશ, પ્ર. ૬ અનંતનાથ સ્તોત્ર, ૭ પાર્શ્વનાથ દશeગર્ભિત સ્તવ; એમણે આચાર્ય જિનચંદ્ર - રચેલ “સંગ રંગશાલા” નામક ગ્રન્થન સંસ્કાર પણ કર્યો હતેા. (