SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) ત્યાખ્યાનીએ કેધ માન માયા ને લોભ એ ચારેની ઊસ્કૃષ્ટી સ્થીતિ એક વરસની અને તેથી શ્રાવકના બાર વ્રત ઊદ ના આવે, ૪ અંતાનું બધી આ ક્રોધ, માન, માયાને લેભની સ્થિતિ જાવ છો સુધી અને એના ઊદયથી જીવ સમકત ને પામે એ સેલ કષાય કહીએ, હવે નવ કષાય કહે છે. ૧ હાસ્ય એટલે હસવું તે. ૨ રતી એટલે પિતાનું સુખ દેખી સંતેષ આણ. ૩ અરતી કહેતાં પોતાનું દુ:ખ દેખી દુ:ખ માને. ૪ ભય એટલે બીકથી જ્યાં ત્યાં રડત રહે. ૫ શોક એટલે મુવા ગયાનું દુખ વીસરે નહીં. ૬ દુગા એટલે માઠી વસ્તુ કરતો દેખી નિંદા કરે. ૭ પુરૂષદ એટલે સ્ત્રી ઉપર જેથી અભિલાષા ઊપજે. ૮ સ્ત્રી વેદ એટલે જેથી પુરૂષ ઊપર અભિલાષા ઉપજે. ૯ નપુસંક વેદ એટલે પુરૂષ સ્ત્રી બેઊપર જેથી અભિલાષા ઊપજે. ૧ સમકિત માહનિ. ૨ મિશ્ર મેહનિ. ૩ મિથ્યાત્વ મોહનિ. એ અઠાવીસ પ્રકૃતી મેહનિ કમની જાણવી તેમાં પહેલા પચીસ કષાયનું નામ ચારીલ મેહનિ કહીએ અને છેલી ત્રણ દર્શન મેહનિ કહીએ.
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy