SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) છે તે વિશે મને કરી શુભ સંકલ્પ કર્યાથી. ૭ વચને કરી સ્તુત્યાદિક કશી. ૮ કાયાએ કરી સેવા કર્યાથી. ૯ હાથે કરી નમસ્કારાદિ કર્યાથી એ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. હવે બેતાળીશ પ્રકારે જીવ પુષ્ય ભોગવે તે કહે છે. 9 શાતા વેદનીય (જેના ઉદયે જીવ સુખ અનુભ વે અથવા શાતા પામે તે) ૨ ઉચ્ચગોત્ર (ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કરી લેકમાં પૂજા પ્રતિષ્ટાદિક પામે તે) ૩ મનુષ્યની ગતિ (જેના ઉદયે મનુષ્યની ગતિ પામે તે) જ મનુષ્યની અનુપવી (જેના ઉદયે મનુષ્યની અનુપૂવ પામે તે. ત્રીજો ને આ બે મનુષ્યદ્ધિક કહીએ) અનુપૂર્વી [ ગત્યાંતરમાં વાંકા જતાં બળદની નાની પેરે સીધે લેઈ જનાર.] ૫ દેવગતિ ને આ બે જેના ઉદયે પામે ૬ દેવની અનુપૂવી છે તેને સુરદ્ધિક કહીએ. ૭ પંચંદ્ધિની જાતિ (પંચદ્રિયપણું જેના ઉદયે પામીએ તે.) ૮ દારિક નામક (જેથી આદારીક શરીર - ગ્ય પુલગ્રહણ કરીને તથા તેનું શરીર પણ પ. રિણુમાવીને જીવ પિતાના પ્રદેશની સાથે મેળ
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy