________________
( ૧૦ ) છે તે વિશે મને કરી શુભ સંકલ્પ કર્યાથી. ૭ વચને કરી સ્તુત્યાદિક કશી. ૮ કાયાએ કરી સેવા કર્યાથી. ૯ હાથે કરી નમસ્કારાદિ કર્યાથી
એ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. હવે બેતાળીશ પ્રકારે જીવ પુષ્ય ભોગવે તે કહે છે. 9 શાતા વેદનીય (જેના ઉદયે જીવ સુખ અનુભ
વે અથવા શાતા પામે તે) ૨ ઉચ્ચગોત્ર (ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કરી
લેકમાં પૂજા પ્રતિષ્ટાદિક પામે તે) ૩ મનુષ્યની ગતિ (જેના ઉદયે મનુષ્યની ગતિ
પામે તે) જ મનુષ્યની અનુપવી (જેના ઉદયે મનુષ્યની
અનુપૂવ પામે તે. ત્રીજો ને આ બે મનુષ્યદ્ધિક કહીએ) અનુપૂર્વી [ ગત્યાંતરમાં વાંકા જતાં બળદની નાની પેરે સીધે લેઈ જનાર.] ૫ દેવગતિ ને આ બે જેના ઉદયે પામે ૬ દેવની અનુપૂવી છે તેને સુરદ્ધિક કહીએ. ૭ પંચંદ્ધિની જાતિ (પંચદ્રિયપણું જેના ઉદયે
પામીએ તે.) ૮ દારિક નામક (જેથી આદારીક શરીર -
ગ્ય પુલગ્રહણ કરીને તથા તેનું શરીર પણ પ. રિણુમાવીને જીવ પિતાના પ્રદેશની સાથે મેળ