________________
૪૬
શક્તિ મનુષ્યના હાથમાંછે છતાં હથીયારની મદદથી તે શક્તિ વાપરીને બીજાના ખચાવ કે નાશ તે કરી શકે છે, તેમ મન આદિમાં ઉપયાગ ભળીને મનાદિને પ્રવૃતિ કરાવે છે,છતાં હજી તેમાં પૂરું ખળ પ્રગટ થતું નથી, એટલે એ મનાદિની સાથે મિથ્યાત્વ, અવિરતિ અને ક્રોધાદિકષાય ભળે છે. આ ચાર હેતુઓથી વિશેષ પ્રકારે કર્માંના સંગ્રહ જીવ કરે છે. આ મિથ્યાત્યાદિ ચાર આવ્યાં એટલે તેમના નાયક–રાજામાં માહ, અજ્ઞાન વગેરે પણ પ્રગટ થાય છે, હવે જીવની મુશ્કેલી વધે છે, વિશેષ પ્રકારે તે પોતાનું સ્વભાન ભૂલતા જાય છે. પેાતાને અને પારકાના વિવેક-સત્યાસત્યના નિશ્ચય કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. આત્મામાં અનત શક્તિ છે, તે આખા વિશ્વના પ્રકાશક છે, આખા વિશ્વને ધ્રુજાવવાનું મૂળ તેનામાં છે, પણ તે અધુ શુદ્ધ ઉપયેગમાં હોય ત્યારેજ. એ વિચશિખરથી નીચા પડયા પછી ક્રમને આધિન તેનુ જીવન થઈ જાય છે, એક ભૂલ હારા ભૂલે દસન્ન કરે છે, તેમ હવે આગળ વધવાને મલે તે પાછે હતેા જાય છે. કર્મીનું જાળું ઉકેલવાને બદલે હવે તે જાળામાં વધારેને વધારે સપડાતા મને 'ચવાતા જાય છે. મકરાના ટેાળામાં રહેલું સિંહનું બચ્ચું પેાતાને જેમ ખરૂં માની સાથેના બકરાઓના જેવી પ્રવૃત્તિ કરે છે, તેને પોતાની જાત કે મળનું ભાન નથી રહેતું, તેમ આત્મા આ કર્મના કે અજ્ઞાનતાના ટોળામાં ભળીને પેાતાને પુરૂષ, સ્ત્રી, પશુ, ખાળક, નાલાયક, અશક્ત વિગેરે માને છે અને એ કર્મની પ્રકૃતિએ