SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ચેાપમિક ભાવના દાન, લાભ, ભાગ, ઉપલેાગ,વીય, ક્ષયે પશમિક ભાવનું સમ્યક્ત્વ, સરાગચારિત્ર, અને દેશિવરતિ, આ અઢાર પ્રકૃતિ ક્ષાપશમભાવની છે, આમાં ઉદય આવેલ કર્મને ક્ષય થાય છે અને ઉદય નહિ" આવેલી પ્રકૃતિએને ઉપશમાવવામાં આવે છે. અથવા વિપાકદ્વારા તે પ્રકૃતિએ ભાગવવામાં આવતી નથી પણ પ્રદેશ દ્વારા તેના ઉપભાગ કરાય છે. જેમ અગ્નિ ઉપર રાખ નાખીને અગ્નિ ભારવામાં આવે છે તેથી માહારથી અગ્નિ દેખાતા નથી તેટલેા ઉપશમ છે પણ તેની મારિક વરાળ દ્વારા અગ્નિની ઉષ્મા–ગરમી માહાર આવે છે, તેમ અમુક કર્મની પ્રકૃતિ વિપાક દ્વારા લેાગવવા યાગ્ય દખાયેલી. રહે છે અને પ્રદેશ દ્વારા તે ભેગવાય છે માટે તેને ક્ષયપશમ ભાવ કહે છે. આમાં પણ પ્રકૃતિને દબાવવા કે ક્ષય કરવાનીજ વાત હાવાથી આ ભાવ પણ પુગલિક છે, ચેતન નથી. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીઆ ચારગતિ, ક્રોધ, માન, માયા અને લેાભ આ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસક વેદ આ ત્રણ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધત્વ, કૃષ્ણુ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ આ છ લેસ્યા. આ એકવીશ ઉયિક ભાવની પ્રકૃતિ છે. જે ગતિમાં જીવ જાય ત્યાં તેને ચેાગ્ય આ એકવીશ. પ્રકૃતિ માંહેલી પ્રકૃતિ ઉડ્ડયમાં આવ્યાજ કરે છે. આમાં પણ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy