SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે થાય છે. બળાત્કારે નીતિને ઉપદેશ આપવાથી સાંભળનારની વૃત્તિ તેથી વિરૂદ્ધ વર્તવા તરફ જ દેરાય છે. ૧૦૩ લેકે પોતે જ પોતાની કલ્પનાથી આસપાસ કારાગ્રહ અને નરક વાસ બનાવે છે. અજ્ઞાનતા, નીચ અહત્વ, સુદ સ્વાર્થ સ્વભાવ, કે જે તમારા દિવ્ય જીવનને નરક સમાન બનાવે છે, એ સર્વને જ્ઞાનાગ્નિમાં બાળીને ભસ્મ કરે.. ૧૦૪ સાવધાન અને હુંશીઆર રહે છેડે વખત પણ દુનિયાની -વસ્તુની અસરથી અલગ રહે, આત્મામાં સ્થિત થાઓ, અંતસ્કુર્ણ થાય તેવાં પુસ્તક વાંચે, સત્સંગમાં રહે અથવા સદા એકાંત સે. “કેટલાક વખત ધ્યાનમાં ગાળે. ૧૦૫ તમારી વાસનાઓ અને ઈચ્છારૂપી સાંકળેથીજ તમે બધાયેલા છે, એજ તમને બંધનકર્તા છે. ૧૦૬ સત્યને જાણવા માટે, દિવ્યતાને સાક્ષાત્કાર કરવા માટે તમારી હાલામાં હાલી, પ્રીયમાં પ્રીય ઈચ્છાઓને વિંધી નાખવી પડશે, પ્રીય લાગતાં બંધનો તમારે તેડી નાંખવાજ જોઈએ, દેહમાની વાસનાઓ, જગતની જાળા તોડી ફેડીને દૂર નાંખી દેવી જોઈએ. ૧૦૭ તમારે પવિત્ર થવા માટે તમને અમાવસ્થાએ લઈ જનાર–અધોગતિએ પહોંચાડનાર નમોરી વિષય વાસનાઓથી તમારે સ્વતંત્ર થવું જ જોઈએ. ભેગ આપ્યા વિના આત્મસાક્ષાત્કાર થવો કઠીન છે. ૧૦૮ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે, તેના પરિણામે જ બાહ્ય જગતમાં દુઃખદાયક બનાવે આપણને વિંટળાઈ વળે છે. પવિત્ર રહે ! પવિત્ર રહે! છતાં અપવિત્રતાનો આશ્રયો તે તેના ફળ ભોગવવા તૈયાર રહે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy