SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ "ભગ કરી શકે. આપણી શાંતિને શત્રુ આપણા સિવાય ખીજો કાઈ • નથી. દુર્જનેાની સાથે પ્રસંગ પડતાં મનનું સમàાલપણું ખસી ગયા સિવાય રહેતું નથી. તેમ છતાં દૃઢ નિશ્ચયવાળાને માટે એ કામ કેવળ - અશક્ય નથી. ૬૮ જ્યાં નિરંતર કલહના વાસ છે એવા ભવ્ય મંદિરમાં રહી મિષ્ટાન જમવા કરતાં, શાંતિવાળી ઝુપડીમાં રહી સુઢ્ઢા શટલા ખાવે તે સારી છે. વિરૂદ્ધ યાચા મનવાળાનું મિષ્ટાન્ન જમવા કરતાં ભાવની ભાજી પણ સારી છે. મતલબ કે શાંતિની કીમત અમૂલ્ય છે. ૬૯ માણસે નવી ખાતામાં પેાતાની શાંતિને ભંગ કરી એસે છે, અને તેથી શરીરની માફક મન પણ કાઇ વખત માંદું પડી જાય છે. શરીરના વ્યાધિની માફ્ક મનના વ્યાધિનું શમન એટલી સહેલાથી થતું નથી, દરેક મુશીમત જેમ જેમ આવતી જાય તેમ તેમ તેનું નિવારણ કરતા જવાની ટેવ રાખવી. ૭૦ આપણે જગને સુખી કરવા બેસીએ તે તે કદાચ આપહાથી ન અને એ સ્વાભાવિક છે, પણ જો આપણે ચેાગ્ય પગલાં ભરીએ તે આપણી જાતને તે સુખી કરી શકીએ. દરેક માણસ ધારે તો પેાતાના ચિત્તને એકદર રીતે શાંત, સંતેષી અને આનંદી રાખી શકે એમ છે. ૭૧ માસ નિધન હેાય તો પણુ, જો તે તેંક્તિ, શાંત, સમદર્શી હાય, અને તેનું મન હમેશાં સંતુષ્ટ રહેતું હોય તે તેને શે દિશાએ સુખમયજ છે. જો તમારા મનમાં શાંતિ નહિં હાય તે તેની આહાર શેાધ કરવાથી કાંઈ વળવાનું નથી. ૭૨ માણુસ પોતાની જાતને દેહાભિમાનને ભૂલી જાય છે
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy