________________
૧૩
હોય છે. પિતાના સ્વાર્થ ખાતર બીજા અને ખોટી રીતે સુશ્કેલીમાં ઉતારે છે. બાલવામાં જુદો અને ચાલવામાં જુદો જ હોય છે. પોતાના નજીવા સ્વાર્થ ખાતર એવા. પાશ રચે છે કે તેમાં બિચારા બુદ્ધિવિનાના ભેળા જી. સપડાય છે અને તેના ભેગે પોતે આનંદ કરે છે, મોજશેખ માણે છે, આવી માયાજાળ તે જીવન પર્યત મૂકતે નથી પણ ખાડો ખોદે તે પડે એ ન્યાયે તેને બદલે તે તેને મન્યા સિવાય રહેતો નથી.
આ મિથ્યાત્વવાળા જીવમાં લાભ પણ હદપાર હેય છે, પોતાના પેટને ખાતર ન કરવાનાં કાળાધોળાં કરે છે. નજીવા લાભને ખાતર બીજાના પ્રાણ જાય તેની પણ તે દરકાર કરતે નથી. પોતાની પાસે જીવન પર્યત ન ખુટે તેટલાં સાધનો હોવા છતાં રાત્રિ દિવસ ધન મેળવવા પાછળ પ્રયત્ન કરે છે. અનાર્ય દેશમાં જાય છે. જીવહિંસા થાય તેવા અનેક ધંધાઓ કરે છે. બીજાની વસ્તુ પડાવી લેવા પ્રયત્ન કરે છે, તેને માટે ખુનખાર લડાઈઓ કરે છે. અનેક જીવોનો સંહાર તેમાં થાય છે છતાં પોતાના સ્વાર્થ આડે તે જીવની જરા પણ તે પરવા કરતો નથી, પિતાના દેખતાં. આવા હજારો પૃવિપતિએ માટીમાં મળી ગયા. એ નજરે જોવા છતાં પિતાના દુષ્કર્તા માટે તેને જરાપણ વિચાર આવતું નથી. નથી પિતે ખાતે, નથી બીજાને ખાવા દેતે પણ કેવળ સંચય કર્યા જ કરે છે. આ સર્વ પ્રવૃ