SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 'નિરંતર પાપમાં પ્રવૃત્તિ કરશે પણ ધર્મમાં પ્રવૃત્તિ નહિં કરે, તેમ જ્ઞાન વડે વાસિત–ભાવિત થયેલ જીવ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરશે, અજ્ઞાનમાં પ્રવૃત્તિ નહિં કરે, જે આમજ છે તો પછી આત્માની વિશુદ્ધિ કરવાની ઈચ્છાવાળા જીએ પિતાની બધી પ્રવૃત્તિ જ્ઞાનમયજ કરવી જોઈએ શુદ્ધ કરેલું સુવર્ણ જેમ કેઈ પણ પ્રકારે ફરીને મલિન થતું નથી તેમ નિર્મળતાને પામેલે જ્ઞાની પછી અજ્ઞાનતાને સ્વીકાર કરતી નથી. વિદ્વાનોને શીખામણ. એ વિદ્ધાન! તમે એ અભ્યાસ કરે, એવું ધ્યાન કરે, એવું ભણે, એવી રીતે મનને સ્થિર કરે, એવી આરાધના કરે, એવું બીજાને પૂછે, એવું બીજા પાસેથી સાંભળે, એવું જાણે, એવું બીજાને કહા, એવી પ્રાર્થના કરે, એવું જે, એવું પ્રાપ્ત કરે, એવું વશીકરણ કરો અને એવું કાંઈ પણ પશે કે જેનાથી તમને નિરંતર કાયમને માટે આત્માની સ્થિરતા પ્રાપ્ત થાય. આ પ્રમાણે પરદ્રવ્યના પ્રસંગને દૂર કરનાર ચગી, ઈન્દ્રિયોના સમૂહને અત્યંત ચપળ જાણુંને, અંતરમુખ દષ્ટિ કરી, નિર્મળ જ્ઞાનદર્શનચારિત્ર સ્વભાવવાળા આત્માનું યાન કરી, કર્મોની નિર્જ કરી, નિત્ય તિસ્વરૂપ નિરૂપમ પદને પ્રાપ્ત થાય છે. ઈતિ નિર્જશી અધિકાર સમાસ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy