SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મયાકૃતિ વૃદ્ધિપ્રરૂપણ જીવને વેગસ્થાનની વૃદ્ધિ હાનિ થાય છે તે આ પ્રમાણે ૧ અસખ્યભાગાધિક , ) આ ૩ વૃદ્ધિમાંની કેઈ પણ એક વૃદ્ધિમાં ૨ સંખ્યભાગાધિક | એક જીવ ઉત્કૃષ્ટથી આવલીના અસંખ્યા૩ સંખ્યગુણાધિક | તમા ભાગ સુધી વર્તે. ૪ અસખ્યણાધિક–અંતર્મુહૂત સુધી એક જીવમાં વતે. (ઈતિવૃદ્ધિ) ૧ અસખ્યભાગ હીન ] આ ૩ હાનિમાંની કેઈ પણ એક હા૨ સંખ્યભાગ હીન કે નિમાં એકછવ ઉત્કૃષ્ટથી આવલિના થ સવગુણ હીન ) અસંખ્યાતમા ભાગ સુધી વતે. ૪ અસગુણ હીન -આ હાનિ એક જીવમાં ઉત્કૃષથી એક અત. સુધી વર્તે. (ઈતિહાનિ) ૯ સમય પ્રરૂપણ. પર્યાપ્ત સૂફમનિગાહના જઘન્ય ચગસ્થાનથી સશિપીજિયના સત્કૃષ્ટમસ્થાન પર્યન્તનાં સર્વ યોગથાનેને નગરવાર સ્થાપન કરીએ, ત્યાં પ્રથમ એગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ સુધીનો ચરસ્થાને ઉત્કૃષ્ટથી ચાર સમયની સ્થિતિવાળાં છે. ત્યાંથી આગળના તેટલાં ચેરસ્થાન ઉત્કૃષ્ટથી પાંચ સમયની સ્થિતિવાળા છે. એ પ્રમાણે આગળ આગળનાં પૂર્વોક્તસંખ્યા પ્રમાણ ચોગસ્થાને અનું કમે ૬-૭-૮-૧૭–-૫-૪-૩ને ૨ સમયની સ્થિતિવાળાં છે. એ કારણથી સર્વજન્યથી સસ્કૃષ્ટ રસ્થાન સુધીનાં સર્વ ચાગ ૧ પર્યાપ્ત સમનિગલ્લા અન્યાયસ્થાનથી, ૨ પર્યાપ્ત સમનિગેહ્ના જધન્ય સ્થાનથી.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy