SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ * કર્મપ્રકૃતિ ૬૮૪ M A AAA AAAAAAAAAAAAAAAAaaaa. મિએ ૨૦ પ્રકૃતિ આપ આપણા ઉદયને અને ૧ એક આવલિકા અધિક ઉદયમાં રહે છે, અથત ઉદીરણા વિના માત્ર હદય વડેજ ૧ આવલિકા માત્ર કાળને અનુભવે છે. તેમાં ૩ વેદ અને મિથ્યાત્વ એ ૪ પ્રકૃતિના અન્તરકરણની પ્રથમ સ્થિતિ એક આવલિકા માત્ર બાકી રહે છતેજ કેવલ ઉદયાવલિકા અનુભવાય છે, અને શેષ જેમાં તે આ૫ આપણી સત્તાવિરછેદનાં પર્યનો તથા ૪ આયુષ્યમાં આપ આપણા ઉદયના પર્યતે આવલિકા માત્ર કાળ કેવલ ઉદયવાળો જ હોય છે, પરંતુ તે વખતે ઉદીરણ હેય નિહિ, તથા મનુષ્યાય અને વેદનીયમાં અપ્રમત્તસંયત વગેરે ઉદીરણ વિના કેવળ ઉદયજ વેદે છે. તથા શરીર પર્યામિએ પર્યાપ્ત દ્વિતીય સમયથી આરંભીને એટલે શરીર પર્યામિ પૂર્ણ થયા બાદ અનન્તર સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિના અન્ય સમય સુધી ઉદીરણ વિના કેવલ ઉદય વડેજ ૫ નિદ્રાઓને અનુભવે છે . ૨ . તથા મનુષ્યગતિ પચે-ત્રસાદિ-સુભગ-આદેય-ચશ–ને ઉચ્ચ ગેર-એ ૯ પ્રકૃતિએને અગી કેવલી ઉદીરણ વિનાજ અગિ ગુણસ્થાનના અન્ય સંમય પર્યન્ત કેવલ ઉદય વડેજ અનુભવે છે. પુનઃ જેઓ તીર્થંકર શિવલિ હોય છે તેઓ તીર્થકર નામકર્મને પણ એ પ્રમાણે કેવલ ઉદય વડેજ અનુભવે છે. ૩ (ત પ્રતિકાર ) - એ પ્રમાણે પ્રકૃતિ ઉદય કહીને હવે સ્થિતિ કઇ કહે છે. ठिहउदओवि दिइखय, पयोगसो ठिइ उदीरणा ___ अहिगो उदयठिईइ हस्सो, छत्तीसा एग उदयठिई॥ ४ ॥ • ગાથાથી–સ્થિતિ ઉદય પણ સ્થિતિના ક્ષયથી, અને પ્રગથી (=ઉદીરણાથી) થાય છે, અને તે (=ઉત્કૃષ્ટ સ્થિ૨. ઉદય) ઉદીરણા સ્થિતિ કરતાં ઉદય રિથતિ જેટલે અધિક છે, અને જઘન્ય
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy