SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ News - - - કર્મપ્રકૃતિ. . ૬૭૭ ખ~~ - ~~ કની સર્વોપશમના થતી નથી પરંતુ દેશપશમનાજ થાય છે, ને તે પણ અપૂવકરણ ગુણસ્થાનક સુધીજ જાણવી , તથા જે મૂળપ્રકૃતિ–ઉત્તરપ્રકૃતિ-અને અનાદિસત્તાવાળી પ્રકૃતિ તે ઉપશમમાં એટલે દેશપશમનાને અધિકારીને સાદિઅનાદિ-ધ્રુવ અને અધુવ, એમ ચાર પ્રકારે છે. ત્યાં આઠે પણ મૂળ પ્રકૃતિયાની શોપશમના ૪ પ્રકારે છે તે આ પ્રમાણે–અપૂર્વકરણું ગુણસ્થાનકથી આગળ જઈને પડતા પ્રાણુને તે દેશપશમના પુનઃ પ્રવર્તે છે માટે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવોની અપેક્ષાએ અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અફવ છે. - (ઈતિ મૂળપ્રકૃતિ દેશે૫૦ સાદ્યાદિ ધરૂ૦) ' હવે ઉત્તરપ્રકૃતિ સંબધિ દેશપશમનામાં સાદ્યાદિ પ્રરૂક કહેવાય છે. • • * ૨૦ ૭-આહા૭-અનુ૨-દેવ. ૨-નરક. ૨-સમ્યમિશ્ર ઉચ્ચ-એ ઉદ્દલના ચગ્ય ર૩ પ્રકૃતિ, તથા જીન નામ અને જ આયુષ્ય એ ૨૮ પ્રકૃતિ સિવાયની ૧૩૦ પ્રકૃતિ. અનાદિ ધ્રુવસત્તાક છે, તેઓની દેશેપશમના સાદ્યાજિક પ્રકારે છે તે આ પ્રમાણે–મિથ્યાત્વ અને અનન્તાનુબંધિની આપ આપણુ અપૂર્વકુરણુથી આગળ દેશપશમના થતી નથી, અને શેષકર્મની પુનઃ અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ દેશોપશમના થતી નથી, ને તેથી આગળ જઈને પડતા પ્રાણીને પુનઃ દેશેપશમના પ્રવર્તે છે માટે સાહિ, તે સ્થાને નહિ પામેલા જીવને અનાદિ, અને યુવાધ્રુવતા પૂર્વવતું. અને શેષ ઉલગ્ય ૨૩ ઈત્યાદિ ૨૮ પ્રકૃતિની દેશપશમના તે અધુવ સત્તાપણાથીજ સાદિ અવ છે. (ઇતિ ઉત્તર પ્રકૃતિ દેશપત્ર સાદ્યાદિ પ્રરૂ૦). . હવે રોપવાસનાને અધિકરીને પ્રકૃતિ સ્થાન પ્રરૂપણ કહેવાય છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy