SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રકૃતિ. કરે છે. એ પ્રમાણે સૂટ સપરાયઅદ્ધાના અત્યસમય સુધી અસયાતમા ભાગનું ગ્રહણ વર્જન ચાલુ રહે છે. તથા દ્વિતીય સ્થિતિગત કલિકને પણ સૂકસંપરચાદ્ધાના પ્રથમ સમયથી પ્રારંભીને સવાપર્યત એટલે સર્વ સૂત્ર સંપાયના કાળ પર્યન્ત પૂર્વની વિધિએ ઉપશમાવે છે, પુનઃ સમયેનાવલિકાદિક બદ્ધ દલિકને પણ ઉપશમાવે છે પુનઃ સૂકમ સં૫રાય અદ્ધાના અત્ય-સમયે જ્ઞાના દર્શનારા અને અન્તરાય સ્થિતિબંધ અન્તર્મ પ્રમાણુ અને નામગોત્રને ૧૬ મુહુર્ત પ્રમાણ સ્થિતિબંધ, અને વેદનીયને ૨૪ મુહુર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે, અને તેજ અન્ય સમયમાં સર્વ મેહનીય દલિક ઉપશાન્ત થાય છે, અને તેથી અનન્તર સમયે ઉપશાન્ત મહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે उवसंतद्धा भिन्नमुहु-तो तीसे य संखतमतुल्ला. गुणसेढी सबद्धं, तुल्ला य पएसकालेहिं ॥ ६ ॥ ગાથાથી–ટીકાથનુસારે. ટીકાથ-ઉપશાન્તઅદ્ધા એટલે ઉપશાન્તમોહ ગુણસ્થાનકને કાળ ભિન્નમુહુર્ત એટલે અન્તમું પ્રમાણ છે. ને તે ઝળમાં ઉપશાન્તાદ્ધાના કાળથી અસંખ્યાતમાભાગ પ્રમાણની ગુણશ્રેણિ રચે છે. તે સર્વ ગુણશ્રેણિ ઉપશાન્તાદ્ધાના સર્વકાળ પર્યન્ત (અવસ્થિત પરિણામ હવાથી) પ્રદેશાપેક્ષાએ અને કાળ અપે, ક્ષાએ તુલ્ય રથે છે. उपसंता य अकरणा, संकमणोपटणा य विठितिगे पच्छाणुपुरिगाए, परिवडइ पमत्तविरतो त्ति ॥५७॥ ગાથાથા–ઉપશાન્ત થયેલી પ્રકૃતિ સર્વકરણને અસાધ્ય થાય છે, પરંતુ ઉપશાન્ત થયેલી ૩ દર્શનમોહનીયમાં સંક્રમણ R
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy