SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ઉદારણુકરણ જ જ એ પ્રમાણે પ્રીત (૪૪) મી ગાથામાં અચક્ષુદર્શનનું ગ્રહણ કર્યું છે તે અહિં પુનઃ અચક્ષુનું ગ્રહણ કેમ કર્યું ? તેના ઉત્તરમાં જાણવાનું કે સ્થાનના નિયમને અથે, અર્થાત્ પ્રથમ તે અચક્ષુનું દેશદ્યાતિત્વ કહ્યું અને અત્રે તે સરથાનને નિયમ દશાવવાને અર્થે અચક્ષુનું પુનઃગ્રહણ કર્યું છે. * તથા સરસ રિ પ =જે જીવને એક પણ અક્ષર "સર્વ પર્યાય સહિત જ્ઞાનમાં વતે છે તેવા શ્રુતકેવલિને શુire-અવાિન અને સાહિ હાજર એ ૪ પ્રકૃતિમાં ઉદીરણ ચગ્ય એકસ્થાનકરસ હોય છે–તથા કાળા બન્યમાં અને ઉદીરણામાં પણ ચતુસ્થાનકાદિ ચારે પ્રકારને રસ હોય છે. मणनाण सेससमं, मीसग सम्मत्तमवि य पावेसु छठाणवडियहीणा, संतुक्कसा उदोरणया ॥ ४७ ॥ ગાથાર્થ –મન પર્યંતને શેષ કર્મ સમાન જાણવું. સભ્યકૃત્વ અને મિત્રને ઉદી ય રસ પાપ પ્રકૃતિવત્ જાણ, તથા અનુભાગસરાની છસ્થાનપતિત હાનીથી પણ ઉત્કૃષ્ટીરણા પ્રવર્તે છે. . . . • - - ટીકાથી ઉદીય રસ શેખ કમ સમાન જા, ૧ મત્યાદિ ૪ છાઘાસ્થિક જ્ઞાન વિષય સર્વદ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં છે એમ તવાયાદિ સૂત્રમાં પ્રસિદ્ધ છે તથા ચાલુ પ્રકરણની ૪૮ મી ગાથામાં પણ એજ ભાવાર્થ છે છતાં અહિં શ્રત કેવલિને એક અક્ષરના સર્વ પયયના જ્ઞાતા કહ્યા તેથી સંભવે છે કે આ સ્થાને સર્વ પર્યાયે તે શ્રુતજ્ઞાન સંબંધિજ ગ્રહણ કરવા પરન્તુ બીજા કેવલશાન વિષયિક નહિં. ૨ છાપેલી ટીકામાં અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિ ગણાવી નથી પરનું પ્રકૃતિ તુટક ન પડે માટે મેં ગણાવી છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy