SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ૮ અથ ઉદીરણાકરણ, ૫૫૫ ત્યારબાદ સમયાન્તરે તેજ જીવને અનુત્કૃષ્ટ ઉદીરણ હોય છે, તેથી એ બને ઉદીરણા સાહિ છે, અને જઘન્ય સ્થિતિ ઉદીરણ તે પ્રથમ જ કહી છે. * તથા સવિર્ષો જ નિરાશેષ ૧૧૦ પ્રકૃતિના "ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ-જઘન્ય અને અજઘન્ય રૂપ ચારે વિકલ્પ સાદિ, અને અધવ, એમ ૨ પ્રકારે છે, અને એ સર્વે અદથી હેવાથીજ એ સર્વની ઉદીરણા પણ સાહિ મધુવન જાણવી. (તિસાહિ૦). એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણ કરીને હવે માત્ર અને - રામ પ્રતિપાદન કરવાને અર્થે કહે છે. अद्धाच्छेओ सामित्तं, पि य ठिइसकमे जहा नवरं तव्वेइसुनिरयगइए, वा वितिसु हिटिम खिइसु॥३२॥ ગાથાર્થ—અદ્ધાચ્છેદ અને સ્વામિત્વ તે જે રીતે સ્થિતિ સંક્રમમાં કહ્યું છે તે જ રીતે અત્રે પણ જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઉદીરણ તે તત્ક્રકૃતિવેદક જીવને જાણવી, અને નરક દ્વિકની ઉo સ્થિ૦ ઉદીરણ હેઠળની ત્રણ પૃથ્વીઓમાં જાણવી. ટીકાથ–સજીછેર અને તે જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં કહ્યું છે તે પ્રમાણે અહિં પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે–સંક્રમકરણ પ્રસંગે તત પ્રકૃતિને નહિ વેદનાર છમાં પણ સ્થિતિ સંક્રમ કહ્યો છે, કારણ કે ઉદય નહિ હોતે પણ સકમને સદ્ભાવ છે, અને ઉદીરણ તે તત્ક્રકૃતિના ઉદયવાળા જીવને જ હોય છે, કારણ કે ઉદયને અભાવે ઉદીરણને પણ અભાવ છે. એ વાત સંક્ષેપથી કહીને હવે વિશેષથી કહે છે– : જે કર્મોની ઉદય હેતે છતે બધા પ્રસંગે ઉત્કૃષ્ટ સ્થિતિ બધાય છે તે પ જ્ઞાના – વિન–૪ દર્શનાત-તૈ૦ ૭
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy