SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્રકૃતિ. ૫૦૫ કાન - - - - સંસ્થાન વા સંઘયણ ઉદય પ્રાપ્ત હોય છે તે અવસરે તે સઘયણ વા સંસ્થાન ઉદીરાય છે અન્યકાળે નહિ એમ જાણવું તથા ઉત્તમ સંઘયણને એટલે વજીરૂષભનારાચ સંઘયણવાળા જીવને ક્ષપક શ્રેણિ હોય છે, પરંતુ શેષ સંઘયણવાળા જીવને ક્ષપક શ્રેણિ ન હોય તેથી ક્ષપક શ્રેણિવત છે માત્ર વજારૂષભનારા સંઘયણનીજ ઉદીરણા કરે છે, શેષ સંઘયણની ઉદીરણા કરે નહિ. કારણ કે શેષ સંઘયણના ઉદયને જ અભાવ છે. चउरसस्त तणुत्था, उत्तरतणु सगलभोगभूमिगया देवा इयरे हुंडा, तसतिरियनरा य सेवट्टा (छेवठ्ठा) ગાથાથ–ટીકાનુસારે , ટીકાથ–આહારક અને ઉત્તર વૈકિય શરીરવાળા શરીરસ્થ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તે સમચતુરસ સંસ્થાનના ઉદીરક જાણવા. તથા યુગલિકતિયચ મનુષ્ય અને દેવે પણ સમાચાર ના ઉદીરક જાણવા–તથા પૂર્વે કહ્યા તે સિવાયના બીજા એકેન્દ્રિયવિકલેન્દ્રિય-નારક-અને અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય એ સર્વે પણ શરીરસ્થ હોતે ફુલવા સંસ્થાનના ઉદીરક જાણવા. તલ તિથિન જય તેવા આ વાકયમાં પણ પાચમાને તુ શબ્દનું સંયે જન કરતાં પૂર્વે કા તે સિવાયના બીજા ત્રસ જી જે દ્વીન્દ્રિયાદિ અને પનિય તિર્યંચ મનુષ્ય સેવાસૈ સંદાયણનામકર્મના ઉદયવાળા હેય (સેવાર્તા સંઘયણ સહિત ઉચ) તે સેવા સંઘયણ ઉડીક જાણવા, संघयणणि व उत्तर तणूसु तन्नामगा भवंतरगा अणुपुत्वीणं परघा-यस्स उ देहेण पजत्ता ॥१२॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy