SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રકૃતિ. ૪૯ - - . . . - ગુણરથાનના અત્યસમયસુધી પ્રવર્તે છે તેથી એ ૫ કર્મની ઉદીરણા અભવ્યને સાવિત્ર અને ભવ્યને સામાજિક હેય છે. તથા નીયન અને શાહજીરની ઉદીરણ સાદી, અનાદિ, ધવ, અને અધવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે –વેદનીયની ઉદીરણા પ્રમત્તગુણસ્થાન સુધી જ હોય છે પરંતુ આગળ નહિ, અને મેહનીયની ઉદીરણ સૂમસપાય ગુણસ્થાનક સુધીજ હાથ છે આગળ નહિ તે કારણથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકથી પડતા જીવને વેદનીયની અને ઉપશાન્તાહથી પડતા જીવને મેહનીયની ઉદીરણ are હોય છે. તે સ્થાનને નહિ પામેલા જીવને સાતિ, અભવ્યને gવ, અને ભવ્યને શક હોય છે. પુનઃ સાપુ ઉદીરણ તે સાદિ, અધવજ હોય છે. તે આ પ્રમાણે આયુષ્યની અન્ય આવલિકા વીતે છતે ઉદીરણા અવશ્ય ન હોય તેથી સાધુ, પુનઃ પરભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે પ્રવર્તે તેથી જ, એ પ્રમાણે મૂળ પ્રકૃતિમાં સાદ્યાદિપ્રરૂપણ કહી. તિરૂuસુરખાયા રાયપુર હવે સત્તા પ્રતિયોમાં સારા કહેવાય છે હજુર કરાપ્તિ જ (આ વાક્ય સાથે પકત સાફ એ પદ પણ જોડવાનું છે)–૫ જ્ઞાના-૪ દશના૦મિથ્યા તેજક ૭-વર્ણાદિ ૨૦-રિસ્થર-અસ્થિર-શુભ-અશુભ-અશુ-માંગ અન્ત૫-એ ૪૮ પ્રકૃતિ વિના શેષ સર્વ ૨૨૦૩૪ અતિ ની ઉદીરણ સહિ, મધુર છે અને એ પ્રકૃતિની સાદિ અવતા તે અપ્રદચિપણથીજ રવતસિદ્ધ છે. मिच्छत्तस्स चउद्धा, तिहाय आवरण विग्घ चउदसगे थिर सुभ सेयर उवघा-य वज्ज धुवबंधि नामे थ॥२॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy