SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્રકૃતિ.” YOU ~ ~~ ~~ ~ ~~ ~~~ ~ ~~~~~~~~ થાય છે, શોષકાળ અનુ. પ્ર. સં. પ્રાપ્ત થાય છે, તેથી એ મને પ્રવ સ. સાદિ અધ્રુવ છે. અને જ. પ્ર. સં. તે સાદિ અધુરપણે પ્રથમજ કહ્યો છે. શેષ પ્રકૃતિના સર્વે પણ (ચારે પણ) વિકલ્પ પ્રકૃતિનું સ્વભાવેજ અધુવસત્તાકપણું હોવાથીજ સાદિ અધ્રુવ છે. અહિં મિથ્યાત્વાહનીય છે કે ધ્રુવસત્તાક છે તે પણ પદ્મહે પ્રકૃતિના અભાવે એના ચારે વિકલ્પ સાદિ અધવ છે, અને નીચગેત્ર, શાતા તથા અશાતા વેદનીય એ ૩ પ્રકૃતિ પરાવર્તમાન હવાથી એ ૩ ના ચારે વિક સાદિ અધુવ જાણવા. ( [તિ સાથે પ્રહપ ). એ પ્રમાણે સાદિ અનાદિ પ્રરૂપણું કરીને હવે ઉ. પ્ર. સં. સ્વામિત્વ પ્રરૂપણ કહેવાની છે તે ગુણિતકમrશ જીવમાં જ પ્રાપ્ત થાય છે, માટે તે ગુણિતકશ જીવનું નિરૂપણ કરાય છે મૂળ ગાથા ૭૪-૭૫ મી. जो बायरतसकाले-गुणं कम्मडिइं तु पुढवीए बायरपज्जत्तापज-तगदीहेयरद्धासु ॥ ७४ ॥ जोगकसाउकोसो, बहुसो निच्च मवि आउबंधव जोगजणेणुवरिल्ल-ठिइनिसेगं बहुं किच्चा ॥ ७५ ॥ * ગાથાથ–ઘણા કાળ સુધી પર્યાપ્તપણે અને થોડા કાળ સુધી અપર્યાપ્તપણે રહેવા પૂર્વક, દ્વિીન્દ્રિયાદિ બાદરશ્વસની કાયસ્થિતિન્યૂન ઉ૦ કર્મસ્થિતિ (૭૦ કે. કે. સા.) પ્રમાણ બાદર પૃથ્વિકાચના ભાવમાં રહીને ઘણીવાર ઉ ગ અને ઉ૦ કષાય પૂર્વક, સર્વદા જઘન્ય રોગથી આયુ બંધ કરતે અને ઘણા પ્રમાણમાં ઉપરિતન સ્થિતિને નિષેક કરીને (ત્યાંથી નિકળીને દ્વીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ઇતિ અગ્રગાથાકત અધ્યાહાર).
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy