SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ પ્રકૃતિ. ૪૫ ‘કરે છે. અજ્ઞાનિયÊિમિ છત્તીત્તાપ ઇતિ=એમાં અનુ=મથ શબ્દ અન્યાધિકાર સૂચક છે. તે આ ૩૬ પ્રકૃતિયાના અધિકાર પૂર્વોક્ત પ્રકૃત્યધિ“કારથી કયા પ્રકારે ભિન્ન છે ? એમ જો પૂછતા હૈા તેા કહીએ છીએ કે—પૂતિ પ્રકૃતિયાની ઉદ્દલના પલ્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે ને તથા પ્રકારના મિથ્યાત્વી જીવનેજ થાય છે, અને વૃક્ષ્યમાણુ પ્રકૃતિયાની ઉદ્દેલના તે અન્તર્મુહૂત કાળે તે તથા પ્રકારના સભ્યઢષ્ટિ જીવને હોય છે એજ અધિકારનુ` ભિન્નત્વ છે તે દર્શાવે છે. અનિવૃત્તિમાઇરસ પાયરૂપ નવમે જીણુસ્થાને ૩૬ પ્રકૃતિચૈાની ઉદ્દણના થાય છે. અર્થાત્ નવમગુણસ્થાનવી પકજીવ શિશુદ્ધિ ૩–નામની ૧૩-મધ્યકષાય ૮–નાકષાય ~સ જવ૦૩-એ ૩૬ પ્રકૃત્તિને સ્વસ્વક્ષયકાળે અન્તર્મુહૂત કાળમાં ઉર્દુલે છે. તથા નિયને એટલે તત્તપ્રકૃતિક્ષષક જીવ અવિરતિસમ્યêયાક્રિ ગુણસ્થાને પંચોલન યુિઢે = ( એમાં સમિ વિભક્તિ પૃષ્ઠોના “અ”માં હાવાથી સયાજન એટલે અન તાનુધિ ૪ ની અને દૃષ્ટિયુગલ એટલે મિથ્યાત્વ અને મિશ્રની પૂર્વોક્ત પ્રકારે અન્તર્મુહૂતમાં ઉર્દૂલના કરે છે, એમ જાણવુ. ( ઇતિ ઉદ્દેલના સક્રમ અને સ સ ક્રમ ). ॥ વિષ્ણાત સંક્રમ ॥ મૂળ ગાથા ૬૮ સી. जासि न बंधो गुणभव - पञ्चयओ तासिहोड़ विज्झाओ ઝંડળસલમાનો, વવાશે તેન સેશલ્સ ॥ ૬૮ ॥ ગાથા ગુણપ્રત્યયથી અને ભવપ્રત્યયથી જે પ્રકૃતિ૧ નરકદ્રિક–તિય ચંદ્રિકએક ટ્રિયન્તોન્ડ્રિયત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિસ્થાવર-તપ-ઉદ્યોત—સુક્ષ્મ-સાધારણ એ નામકર્માંની ૧૩ મા . 54
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy