SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ પ્રકૃતિ. • એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિસ ક્રમનું પ્રમાણ કહીને હવે જઘન્ય સ્થિતિસ ક્રમપ્રમાણ કહેવાના અવસર છે. ત્યાં ૧ સ્વપ્રકૃતિમાં અને ૨ પરપ્રકૃતિમાં એ પ્રમાણે જઘન્યસ્થિતિસક્રમ એ પ્રકારે છે તેમાં પ્રથમ સ્વપ્રધ્ધતિમાં નયન્યાિતનુંમનું પ્રમાળ કહે છે. ૩૮૩ મૂળ ગાથા ૩૨ મી. आवरणविग्धदंसण - चउक्कलोभंतवेयगाऊणं મા દિક્ નન્નો, નદિર સમાહિાવહિયા ॥ ગાર્થો :-ટીકા વત્ - ટીકા :-૫ જ્ઞાનાવરણુ, ૫ અન્તરાય, ૪ દર્શનાવરણુ, • સ'જવલન લાભ, વેદક સમ્યકત્વ, ૪ આયુ, એ ૨૦ પ્રકૃતિયાના આપ આપણા સત્તાવિચ્છેદ સમયે સમયાધિક એક આવલિકા સ્થિતિ શેષ રહેતે તે ઉર્જાયાવલિકા સČકરણાસાધ્ય હાવાથી ઉદયાવલિકાથી ઉપરની સમયમાત્ર સ્થિતિને અપવર્ત્તના સંક્રમ વઢે ઉયાવલિકાના નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં સમાવે છે તે અવસરે સર્વ સ્થિતિપ્રમાણ સમયાધિક એક વલિકા હોય છે. W મૂળગાથા ૩૩ મી. निदादुगस्स एक्का, आवलिगदुगं असंखभागो य નદિર હાલ∞ને, સંનિષ્નાએ સમાએ હૈં ॥ રૂરૂં ॥ ગાથાથ—નિદ્રાદ્રિકને જઘન્યસ્થિતિસ ક્રમ ૧ સમય ને . પવનાજ હોય છે. આયુષ્યપ્રતિધાતક મુખ્ય છ કારણેાથી આયુષ્યના વ્યાધાત થતા આયુષ્યની વ્યાધાતાપવત્તના હોય તે શેષ કર્માંતે અપૂર્વ કાદિર્ગુણ પ્રાપ્તિથી વ્યાધાતપવત્તના હેય એમ મને સમજાય છે પછી તત્વ શ્રી અહુશ્રુતગમ્ય.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy