SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ૩૮૧. - - - - - - - - - તા મૂળ ગાથા ૩૧ મી. सव्वासि जहिइगो, सावलिगो सो अहाउगाणं तु बंधुक्कोसुक्कोसो, साबाहठिईए जडिइगो ॥ ३१॥ ગાથાથ–સર્વ પ્રકૃતિને સ્થિતિસક્રમ એક આવ- લિકા સહિત જાણુ. અને આયુષ્ય બંધાત્કૃષ્ટ છે તેની સ્થિતિ અબાધા સહિત છે. ટીકાથ–સર્વ પ્રકૃતિને સ્થિતિસક્રમ એક આવલિકા સહિત જાણવે. પ્રકૃતિના સંક્રમણકાળે જે સ્થિતિ વિદ્યમાન હોય તે ચરિત્ર કહેવાય. તે સ્થિતિ જે સકમને છે તે સંક્રમનું નામ યસ્થિતિસકેમ કહેવાય. અથવા જેને ચતુસ્થિતિ વિદ્યમાન છે તે આ સકેમ તે સ્થિતિમ કહેવાય. (એ બહુબીહિ, સમાસથી વ્યુત્પત્તિ દર્શાવી છે) તાત્પર્ય એ છે કે પૂર્વે કહેલે જે સકમ તેને આવલિકા સહિત કરતાં જેટલા પ્રમાણને થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિની સંક્રમણકાળે વિદ્યમાન છે એ ભાવાર્થ છે. તેથી અહૃષ્ટ પ્રકૃતિની બે આવલિકાહીન સમકાળે સર્વ સ્થિતિ વિદ્યમાન જાણવી. તે આ પ્રમાણે - " સંકલેશાદિ કારણના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બજાવલિકા વ્યતીત થયે છતે આવલિકાથી ઉપરની સ્થિતિને અન્ય પ્રકૃ ૧ સર્વ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ સાવિ તિરિ ત્રણ કિ ના ૨ સંવિહેતi એ સૂત્રાનુસારે સંક્લેશથીજ બધાય છે. છતાં અહિં બધત્કૃષ્ટપ્રકૃતિ પ્રસ્તાવે રાધેિ માં આદિ શબ્દ કહેવાનું પ્રજન બધેકૃષ્ટ જે ૩ શુભ આયુષ્ય તેની ઉત્કૃષ્ટસ્થિતિ વિશુદ્ધિ વડે બંધાય છે, તેથી ય શુભાયુની વિશુદ્ધ ગ્રહણ કરવાને અર્થે આદિ શબ્દનું ગ્રહણ સમજાય છે. કુનું નામ નરસિરિમાવું ઈતિ વચનાત. ૨ “ ઉપરની ” એ શબ્દથી બંધાવલિકા સિવાયની આગળ પ્રદેશ
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy