SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમકરણ. , તદનતર સંલન માયાની પ્રથમ સ્થિતિ સમયે ૩ આવલિકા શેષ રહેતાં સંs માયા પણ પતગ્રહ ન થાય તેથી પૂર્વેકત ૨ પ્રકૃતિરૂપ પતગ્રહમાંથી સં. માયા બાદ કરતાં શેષ (સં. ભરૂપ) ૧ પ્રકૃતિરૂપ પતગહમાં એજ ૫ પ્રકૃતિ સમયે બે આવલિકા પર્યત સંક્રમે છે, તદનંતર અપ્રત્યાગમાયા અને પ્રત્યા માયા એ બે ઉપશાન્ત થતાં શેષ ૩ પ્રકૃતિ તેજ ૧ પ્રકૃતિરૂપતિહમાં ( સંજવલન લોભમાં) સમયન બે આવલિકા પર્યન્ત સંક્રમે છે–તદનતર સંજવલન માયા ઉપશાન્ત થતાં શેષ બે પ્રકૃતિ (મધ્યમ ૨ લેભ) એજ ૧ પ્રકૃતિરૂપ પતગ્રહમાં અન્તર્મુહૂર્તકાળ પર્યન્ત સંમે છે–તદતર અનિવૃત્તિ ગુણસ્થાનને અન્ય સમયે તે બે પ્રકૃતિ પણ ઉપશાન્ત થતાં કઈ પણ પ્રકૃતિ કેઈ પ્રકૃતિમાં સંકે નહિં. એ પ્રમાણે ઉપશમ શ્રેણિમાં વર્તતા ક્ષારિકસમ્યગ્દષ્ટિજીવને આશ્રથિ આ સંક્રમ પતઘ્રહ વિધિ કો. ને હવે ક્ષપક શ્રેણિમાં વર્તતા ક્ષોયિકસમ્યગ્દષ્ટિ જીવને આશ્રય સંક્રમ પતગ્રહ વિધિ કહેવાય છે. ૨૬ ની સત્તાવાળા શાધિકસમ્યકથી જીવ ક્ષેપક શ્રેણિને અંગીકાર કરું છે, તેને અનિવૃત્તિ ગુણસ્થાને પુરૂષ મે સંવર્ધન ૪ રૂપ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં તે ૨૧ પ્રકૃતિ સંક્રમે છે– તદનતર મધ્યના ૮ કષાયને ક્ષય થતાં ૧૩ પ્રકૃતિ અન્તર્મુહૂર્તકાળપર્યન્ત એજપના પતગ્રહમાં સંક્રમે છે–તદનંતર અન્ડરકરણ કર્યો છતે સંજ્વલન લેભને સંક્રમ થાય નહિ તેથી શેષ ૧૨ પ્રકૃતિએ પણ એજ પના પતગ્રહમાં અન્તર્મુહૂર્ત પર્યન્ત અંકમે છેતનતર નપુંસકવેદ ક્ષય થતાં ૧૧ પ્રકૃતિ, અને સ્ત્રીવેદ ક્ષય થતાં ૧૦ પ્રકૃતિ એજ ૫ ના પતથ્રહમાં અન્તર્મુહૂર્તપર્યન્ત સંક્રમે છે. તદનંતર પુરૂષદની પ્રથમ સ્થિતિ સમયે બે આવલિકા માત્ર શેષ રહેતાં પુરૂષ પતગ્રહ ન થાય, તેથી ૫ ના પતગ્રહ
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy