SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કમપ્રકૃતિ. ૭૩૯ MANANANMAAAAANAA - જીવને અન્ડરકરણ કર્યું છતે સજ્વલન લેભને સકમ થતું નથી, તેથી તે સંજવલન લેભને બાદ કરતાં શેષ ૨૨ પ્રકૃતિ પૂર્વોક્ત 9 પદગ્રહસ્થાનમાં સંક્રમે છે તથા એજ જીવને નપુસકવેદ ઉપશાન્ત થતાં ૨૧ પ્રકૃતિ, (૭ ના પતગ્રહમાં)-તનતર સ્ત્રીવેદ ઉપશાન્ત થતાં ૨૦ પ્રકૃતિ ૭ ના પતગ્રહમાં સંકેમે છે. તદનતર પુરૂષદની પ્રથમ સ્થિતિ સમાન બે આવલિકા શેષ રહે છતે “ફુલુ સ્ટિચાલુહમ, gિ હેરાલુ વર્ષે (અર્થાત્ પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહયે છતે વેદ પણ પતથ્રહ ન થાય). એ સૂત્રને અનુસારે પુરૂષવેદ પતગ્રહ થાય નહિ, તેથી પૂર્વોક્ત ૭ પ્રકૃતિમાંથી પુરૂષદ બાદ કરતાં શેષ ૬ પ્રકૃતિરૂપ પતગ્રહસ્થાનમાં પૂર્વોક્ત ૨૦ પ્રકૃતિ સંક્રમે છે–તદનતર ૬ નેકષાચ ઉપશાન્ત થતાં શેષ.૧૪ પ્રકૃતિ પૂર્વોક્ત ૬ ના પત૬ગ્રહસ્થાનમાં સમાન છે આવલિકા સુધી સામે છે તદનતર પુરૂબઢ ઉપશાન્ત થતાં શેષ ૧૩ પ્રકૃતિ ૬ ના પતગ્રહમાં અન્ત મુહૂત સુધી સક્રમે છે. તદનેતર સંજવલન ધની પ્રથમ સ્થિતિ સમાન ત્રણ આવલિકા બાકી રહેતાં સંજવલન કેલ પણ gિ ક્રિયાપુ પર ફળિg હિમrgr સંકળr (ત્રણ આવલિકા શેષ રહેતાં સં. જવલન કષાય અપગ્રહ થાય છે) એ સૂત્રને અનુસાર પદગ્રહ થતું નથી. તેથી પૂર્વોક્ત ૬ ના પતગ્રહમાંથી સંકોધ બાદ કરતાં શેષ-૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં પૂર્વોક્ત ૧૩ પ્રકૃતિ સમે છેતદનતર અપ્રત્યાધ ને પ્રત્યાકેધ ઉપશાન્ત થતાં શેષ ૧૧ પ્રકૃતિ પ ના પતગ્રહસ્થાનમાં સમાન બે આવલિકા સુધી સામે છે–તથા સંજવલન કૈધ ઉપશાન્ત થતાં શેષ ૧૦ પ્રકૃતિ તેજ ૫ ના પતરહસ્થાનમાં અન્તર્મુહૂર્ત સુધી સંક્રમે છે. તદનાર સંજવ, માનની પ્રથમ સ્થિતિ સમયનત્રણ આવલિકા
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy