SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બંધનકરશુ. ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય છે તેટલી સ્થિતિ ડાયરિથતિ કહેવાય છે: ૯૮ | ૯૯ તેથી પણ અંત કેડાછેડી સાગરોપમ સંખ્યાતગુણ છે. તેથી પણ પરાગ શુઇ પ્રકૃતિના વિસ્થાનિકરરાયવમધ્યથી ઉપરનાં જે મિશ્ર સ્થિતિસ્થાને છે, ને તેથી પણ ઉપરનાં જે એકાન્તસાકારે પગ પ્રાગ્ય સ્થિતિસ્થાને છે તે સંખ્યાતગુણ છે. તેથી પણ ધરાવે છે પ્રકૃતિને ઉ૦ સ્થિતિજન્ય વિશેષાધિક છે. તેથી પણ અશુભપરા પ્રકૃતિની બંધાયેલી ડાયસ્થિતિ વિશેષાધિક છે. જે સ્થિતિસ્થાન થી માંડૂકહુતિ ન્યાયથી ડાચ એટલે ફળ દઇને જે સ્થિતિ બંધાય છે, ત્યાંથી પ્રારંભી ત્યાંસુધીની સ્થિતિ અહિં ઘણા શિક્તિ કહેવાય છે, ને તે ઉત્કૃષ્ટથી અન્ત કડકડી સાગર જૈન સર્વ કર્મ સ્થિતિ પ્રમાણુ જાણવી. તે આ પ્રમાણે–પર્યાપ્ત સંપત્તિ પચેન્દ્રિય જીવ અન્તકેડીકેડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિબધ કરીને જ ઉદૃષ્ટસ્થિતિ બાંધે છે, અન્યથા નહિ. (માટે બધડાયસ્થિતિ અન્તકેડીકેડી જૂન સર્વ સ્થિતિ પ્રમાણ છે.) તેથીપણ અશુa પરા પ્રકૃતિને ઉ૦ સ્થિતિબન્ધ વિશેષાધિક છે. ૧૦૦ છે . કે સમુચ્ચયથી તે કિચિન કર્મ સ્થિતિ પ્રમાણુ અંતર પડી અંતર કડાકડી સાગર જેટલી થાય છે. માટે અંતર મોટું થઈ જાય છે અને તે નાનું અંતર ગ્રહણ કરવાનું છે. જેમકે ૧૦૦ સમયાત્મક સ્થિતિને ૯૦ સમયાત્મક ઉ૦ સ્થિતિ (અપવર્તના વડે) કરી, તેમાં ૯૧ થી ૧૦- સુધીની ૧૦ સ્થિતિ તે અપવર્તના વડે કરેલી ઉત્કૃષ્ટ સ્થિતિની ડાયસ્થિતિ કરી કહેવાય. આ સંબંધમાં કઈ યુક્તિપુરઃ સર બીજી રીતે કહે તેપણમાન્ય છે. ૧ ડાયસ્થિતિ ત્રણપ્રકારે છે–અપવર્તનાત-ઉદ્વર્તનાત-ને બદ્ધ. એ ત્રણમાં આ સ્થાને અપવર્તનની ડાયસ્થિતિ કહીને આગળ બદ્ધ ડાયસ્થિતિ કહેશે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy