SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦૬ બંધનકરણ. તથા જે જીવે અશુ પરા ને ક્રિસ્થાનિક રસ બાંધે છે, તે છો સ્વસ્થાને એટલે વિશુદ્ધિ ભૂમિકાને અનુસાર ધ્રુવપ્રકૃતિની અનતિ (સાધિક) જઘન્યસ્થિતિ બાંધે છે. અર્થાત્ અશુ પરા પ્રકૃતિનાવિસ્થાનિક રસબન્ડને ચગ્ય જે વિશુદ્ધિ છે, તે વિશુદ્ધિ વડે ધ્રુવ પ્રકૃતિની અનતિ જઘન્ય સ્થિતિ બાંધે, પરંતુ અતિ જઘન્યસ્થિતિ ન બધે. કારણ કે ધ્રુવપ્રકૃતિને અતિજઘન્ય સ્થિતિબન્ધ એકાન્ત વિશુદ્ધિમાંજ સંભવે છે, ને તે અવસરે અશુ પરા પ્રકૃતિને બન્ધ પણ તે નથી, તથા જે જીવે અશુ પરા ને ત્રિસ્થાનિક રસ બાંધે છે તે છે ધ્રુવપ્રકૃતિની અજઘન્ય (મધ્યમ) સ્થિતિ બાંધે છે. તથા અશુપરાગ ને ચતુસ્થાનિકરસ જે જીવે બાંધે છે તે જ પ્રવપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિમાંધે છે. જીવપરિણામાનુસારે રસબધ અને સ્થિતિબન્ધની સ્થાપના. આ શe પરા ને અશુપરાગ નો ધુપ્રકૃતિને જન | રસબન્ડ | રસબંધ | સ્થિતિબં અતિવિશુદ્ધિએ ચતુઃ સ્થાનિક દિસ્થાનિક મધ્યમવિશુદ્ધિ ત્રિસ્થાનિક | ત્રિસ્થાનિક અતિસંકલેશે ! ધિસ્થાનિક | ચતુઃ સ્થાનિક જ સ્થિતિબં | મ સ્થિ૦ બં ઉ. સ્થિબં આ સ્થપનામાં પ્રથમ. પહેલાથી બીજા કેઠાની, પહેલાથી અથવા બીજાથી ત્રીજા કેઠાની, અને પહેલા બીજા અથવા ત્રીજાથી ચતુર્થ કોઠાની પ્રરૂપણા કરવી, એ પ્રમાણે ૬ ભાંગે પ્રરૂપણ કરવી. ૧૨ જે જીવને જેવા પ્રકારની સ્વષ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોઈ શકે તે ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુસાર,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy