SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મધનકરણ, સથી અલ્પ છે. તેથી દ્વિતીયસ્થાનમાં સખ્યગુણ, ને તેથી પણ તૃતીયસ્થિતિસ્થાનમાં અસખ્યગુણુ અધ્યવસાયે છે, એ પ્રમાણે ( આયુષ્યની ) ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવુ એ પ્રમાણે અનન્તરોપનિયાએ સ્થિતિસ્થાન પ્રત્યે અધ્યવસાચા કહીને હવે પોપનિયાળ અથવલાયસ્થાનો કહે છે, મૂળ ગાથા ૮૮ મી. पल्लाऽसंखियभागं, गंतुं दुगुणाणि जाव उक्कोसा नाणंतराणि अंगुल - मूलच्छेयण मसंखतमो ॥८८॥ ગાથા—જાન્યથી ઉત્કૃષ્ટસ્થિતિ સુધીમાં પત્યેાપમના અસખ્યાતમાભાગપ્રમાણ સ્થિતિસ્થાના વારવાર વ્યતિક્રાન્ત થતાં દ્વિગુણવૃદ્ધિસ્થાના આવે, તે દ્વિગુણવૃદ્ધિસ્થાને અશુલવગ ભૂલ છેદ નર્કના અસખ્યાતમા લાગ પ્રમાણ થાય, ટીકા:આયુ વિના સાતક'ની જઘન્યસ્થિતિમાં જે અધ્યવસાયસ્થાને છે તેથી પચેાપમાન ચૈતમભાગપ્રમાણ પંથતિસ્થાના વ્યતિક્રાન્ત થતાં આગળના અનન્તર સ્થિતિસ્થાનમાં દ્વિગુણુ અધ્યવસાયસ્થાના છે. ત્યાંથી પણ આગળ પચેાપમાસ ગૃતમભાગ સ્થિતિસ્થાના વ્યતિક્રાન્ત થતાં ગળના અનન્તર સ્થિતિસ્થાનમાં દ્વિગુણુ અધ્યવસાય સ્થાના છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ સુધી દ્વિ ગુણવૃદ્ધિ કહેવી. . દ્વિગુણવૃદ્ધિના એક અન્તરમાં અસ’ગૃપત્ચાપમના યંગ મૂલ જેટલાં સ્થિતિસ્થાના છે. અને નાના પ્રકારનાં દ્વિગુણુ વૃદ્ધિસ્થાને અશુલ વર્ગ મૂલ છેદનકના અસંખ્યાતમાભાગ પ્રમાણ છે. તાપય એ છે કે—એક અ’ગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશા છે, તેના પ્રથમ વર્ગ મૂળને મનુષ્યસ"ખ્યા ગણવામાં હેતુરૂપ ૧૯૬ ના રાશિથી (આંકથી) ભાગવિધિથી ( ભાગાકાર કરવાની રીતથી ) ત્યાં સુધી ભાગ પ્રાપ્ત ૧ મનુષ્યની સંખ્યા લાવવાને માટે ૨ ના આંકને ૯૬ વાર ગુણા '
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy