SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ અધનકરશુ. સારે સાતભાગ જેવા ૩ ભાગ અર્થાત્ હૈ સાગરોપમ પ્રાપ્ત થાય. તેમાંથી પલ્યાપમના અસખ્યાતમા ભાગ ન્યૂન કરતાં દેણુ હું સાગરોપમ પ્રમાણ નિદ્રાપ’ચક ને અશાતાવેદનીયની જઘન્યસ્થિતિ જાણવી. એ પ્રમાણે મિથ્યાત્વના સાતીયા સાત ભાગ એટલે ૧ સાગરોપમ (દેણુ ) પ્રમાણુ જ સ્થિતિ છે. સાઁવલન વિના ૧૨ કાચાની દેણુ કે સાગરોપમ પ્રમાણુ જ સ્થિતિ છે. નાકષાય, નામ, અને ગાત્રની આપ આપણી ૨૦ કાડાકોડી સાગર પ્રમાણુ ઉ॰ સ્થિતિને મિથ્યાત્વની ૭૦ કાડાકોડી પ્રમાણુ સ્થિતિ વડે ભાગ આપી પચેયમાસëતમભાગ હીન કરતાં દેણુ હૈ સાગરોપમ પ્રમાણુ સ્થિતિ પુરૂષવેદ વિના ૮ નાકષાય તથા દેવદ્રિક–નરકદ્ધિક વૈક્રિયદ્ધિક—હારકદ્રિક—યશ, ને જીનનામ એ ૧૦ સિવાયની શેષ સત્ર નામક્રમ ની પ્રકૃતિચેાની તથા નીચગોત્રની જધન્યસ્થિતિ છે, AAAAAAA · વૈક્રિય છ”ની એટલે દેવદ્વિક, નરકદ્વિક, ને વૈયિદ્વિક એ ૬ પ્રકૃતિયાની જઘન્યસ્થિતિ હૈ સાગરને ૨૦૦૦ થી ગુણાકાર કરી પલ્યાપમના અસખ્યાતમા ભાગ હીન કરે તેટલી છે, અર્થાત્ ૨૮૫૩ સાગરોપમ છે. કારણકે એ વૈક્રિયછના જઘન્ય સ્થિતિમશ્વક અ સજ્ઞિપચેન્દ્રિય જીવે છે, ને તે જીવા આ વૈક્રિયમની જ સ્થિતિ એટલીજ ખાંધે છે પરંતુ ન્યૂન બાંધે નહિ', પ્રમાણે છે. ( ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=ઉપરના ૧૫ શૂન્યા નીચેના ૧૫ ન્યા સહિત નાશ પામતાં ઐત્રણ સપ્તમાંસ એટલે ૧ સાગરાપુમના ૭ ભાગ કરે તેવા ત્રણ ભાગ. ) આ રીતે સત્ર જાણ્યુ.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy