SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધનકરતુ. અનુભાગ તેટલા પ્રમાણનાજ જાણવા, અને તેથી માગળની સ્થિતિચેામાં જઘન્યાનુભાગ અનુક્રમે અનન્તગુણુ અનન્તગુણુ ત્યાં સુધી કહેવા કે, જ્યાં સુધી કડકના અસ`ખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ને એક સખ્યાતમા ભાગ શેષ રહે (ત્યાં સુધી અનન્તગુણુ કહેવા એજ વાત ગાથાથી કહે છે. મૂળગાથા ૬૭ મી. ताणन्नाणि ति परं असंखभागाहि कंडगेकाण સોનિયા તૈયા—ના સહોર સત્તિ ૫૬૭ II ગાથાથી..તે સવ અને અન્ય” એ ક્રમવાળી અનુકૃષ્ટિથી ચ્યાગળ એક ક ઢંકના અસખ્યાતભાગ વ્યતિક્રમ ત્યાં સુધી એકેક સ્થિતિના અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉપરના જધન્યાનુભાગ કડકની સમાપ્તિ થાય. . '' ટીકા- તે સ અને અન્ય ” એ ક્રમવાળી અનુકૂષ્ટિથી આગળ કડકના અસખ્યાતભાગ વ્યતિક્રાન્ત થયા માદ આગળ કંડક પ્રમાણન અને પ્રત્યેક સ્થિતિયાના ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ અનુ ક્રમે અનંતગુણ અનંતગુણ જાણવા. તાત્પર્ય એ છે કે “ તે સવ* અને અન્ય ” એ ક્રમવાળી અનુકૃષ્ટિથી આગળ જન્મ્યાનુભાગ અનતગુણ કહેવા. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી કડક માત્ર સ્થિતિયાના અસખ્યાતભાગ ત્યંતિકાન્ત થાય ને એક ભાગ શેષ રહે, ત્યાંથી આગળ જે સ્થિતિથી તે સવ અને અન્ય ” અનુકૃષિ પ્રારભાઇ હતી, તે સ્થિતિથી કડક પ્રમાણુ સ્થિતિયા સુધી ઉત્કૃષ્ટ અનુભાગ k "> ૧ શ્રી પંચસગ્રહમાં “ સખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી એ અ મૂળ તથા ટીકામાં પણ કહ્યો છે; તે હિક તથા ટીકામા સર્વત્ર અસંખ્યભાગ વ્યતિક્રમ કરવા એક સ્થાનેજ સખ્યભાગના અર્થે આવે છે. એ વિશેષ છે, ” પ્રકૃતિના મૂળ કહેલું છે, માત્ર
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy