SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ બંધનકરણું, સ્થાને છે. અહી ભાગ ' યા ભાગ સિવાયનાં સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાય સ્થાને તૃતિયાતિમ રિતિબન્ધમાં પ્રાપ્ત થાય છે. એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમના અસંvયાતમા ભાગ પ્રમાણ સ્થિતિમાં પેઢાનુપૂર્વીએ વ્યતિક્રાન્ત થાય. અહીં ઉત્કૃષ્ટ રિતિબન્ધ સંબધિ "અનુભાગાધ્યવસાય સ્થાનની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેથી અને તર પશ્ચાત્ સ્થિતિબન્ધ ઉપાસ્ય સ્થિતિ બન્યા સંબધ્ધિ અનુભાગાદયવસાય સ્થાનેની અનુકૃષિ સમાપ્ત થાય, તેથી અનાર પશ્ચાત્ સ્થિતિબન્ધમાં તૃતિયાન્તિમ સ્થિતિબંધસંબંધિ અનુભાગાધ્યવસાયસ્થાતેની અનુકૃષ્ટિ સમાપ્ત થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એ ક્યા પ્રકૃતિઓની આપ આપણું જઘન્ય સ્થિતિ આવે. સાવરણ ઈત્યાદિ શાતા વેદનીયના ઉત્કૃષ્ટ સ્થિતિ બધે જે અનુભાગાધ્યવસાયસ્થાને છે. તે એક સમાન ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યમાં સર્વ છે ને બીજા પણ છે, તથા સમાન ઉત્કૃષ્ટ સ્થિતિ બધે (ઉપન્ય સ્થિતિમ) જે અનુભાગાશ્ચવલાયસ્થાને છે તે વિસમાન ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યમાં સર્વ છે ને બીજા પણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જયાં સુધી કે એસાતાને જાય સ્થિતિબન્ધ આવે, તાત્પર્ય એ છે કે અશાતાની જેટલી સ્થિતિએ જઘયાનુભાગબન્યપ્રાગ્ય છે ને શાતાની સાથે પરાવતિ કરા ક * ૧ પલ્યોપમાસંખ્યતમ ભાગ પ્રમાણુની સ્થિતિઓમાંથી અન્તિમ સ્થિતિબન્ધમાં.' '"૨ અશાતાનાં અભવ્યસંબંધી જઘન્યાનુભાગ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધથી શાતાની અનુકષ્ટિ કહેવાનો પ્રારંભ કરીને અશાતાના જઘન્યાનુભાગબન્ધ પ્રાયોગ્ય જઘન્યસ્થિતિબધ સુધી કહીને અનુષ્ટિના અનુક્રમ ફેરવો. આની વધુ સમાજ માટે શ્રી. પંચસંગ્રહ કથિત અનુકૃષ્ટિની સ્થાપનાથી જાણવા ગ્ય છે. , ૩ શત પૃથકવ સાગરોપમ પ્રમાણુ ૪ શાતાનાબબ્ધથી ઉતરીને અશાતા બાપે ને અશાતાના બન્ધથી ઉતરી શાતા, બાંધે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy