SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કમપ્રકૃતિ. ૨૧૧ તિ-નસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક સમચતુરસ-વર્ષાનારાચ-સુખગતિ-સ્થિ–શુભ--સૌભાગ્ય-સુરવર-આય-ચશ-ઉંચોત્ર-એ પ્રકૃતિઓના પણ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબન્ધાદિક અનુસરવા, ત્યાં ૫ જ્ઞાનાવરણું-૯ દર્શનાવરણ-૧ મિથ્યાવ–૧૬ કષાય-૯ નેકપાય-૫ અન્તરાય–એ ૪૫ ઘાતિકમની તથા અશુભવર્ણ-રસઅન્યને સ્પર્શની (ગાથામાં જાણે એ સપ્તમી વિભક્તિના પ્રગમાં છે પુરતુ અર્થમાં ષષ્ઠી ગ્રહણ કરવી એટલે કૃષ્ણ-નીલ-હુરભિગધતિકત-કટુક-ગુરૂ-કર્કશ-રૂક્ષ ને શીત એ ૯ અશુભવદિ મળી ૫૪ પ્રકૃતિએના જઘન્ય સ્થિતિ બન્ધમાં જે અનુભાગ બધાથવસાય સ્થાને છે તેને એક દેશ ભાગ તથા બીજા અનુભાગાધ્યવસાયસ્થાને પણ દ્વિતીય સ્થિતિબન્ધને વિષે પ્રાપ્ત થાય છે. એમાં તાત્પર્ય આ પ્રમાણે છે- એ ૫૪ પ્રકૃતિના) જઘન્ય સ્થિતિ બન્ધના પ્રારંભમાં જે અનુભાગાધ્યવસાય સ્થાને છે, તેમને એક અસખ્યાતમે ભાગ લઈને શેષ સર્વે પણ અનુભાગાધ્યવસાયસ્થાને દ્વિતીય સ્થિતિના પ્રાક્ષમાં પ્રાપ્ત થાય છે, અને તે સિવાય બીજું પણું અનુભાગાધ્યવસાયસ્થાને પ્રાપ્ત થાય છે. તથા દ્વિતીય સ્થિતિબન્ધ પ્રારંભે જે અનુભાગાધ્યવસાય સ્થાને છે તેને અસંખ્યાતમે ભાગવઈને શેષ સર્વે પણ અનુભાગાધ્યવસાયસ્થાને તથા બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તૃતિય સ્થિતિ બન્યમાં વર્તે છે. તૃતિય સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેના એક અસંખ્યાતમાભાગ સિવાયનાં સર્વ અનુભાગાધ્યવસાયસ્થાને ને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને ચતુર્થ સ્થિતિમધમાં હેય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પાપમના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિએ તિક્રાન્ત થાય. અહિં જઘન્ય રિતિબંધ સંબંધી અનુભાગાધ્યવસાયસ્થાનની અનુકુષ્ટિ સમાપ્ત ૧ પ્રથમ સ્થિતિબન્ધગત સર્વ અનુભાગાધ્યવસાયસ્થાનોમાંનું કોઈ પણ અનુભાગાધ્યવસાયસ્થાન ન હોય, પરંતુ તેથી વ્યતિરિક્ત બીજું અનુભાગાધ્યવસાયસ્થાન હેય.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy