________________
બનકરણ.
કે
-
સુધી ઉટસ્થિતિ બળ્યાધ્યવસાય સ્થાન પ્રાપ્ત થાય. પુનઃ અન્તરે અરે જે નાના પ્રકારનાં દ્વિગુણુ વૃદ્ધિ અને હાનિનાં સથાને છે તે કેટલાં છે એમ જે પૂછતા હો તે કહીએ છીએ કે આવલિકના અસંખ્યાતમાભાગે જેટલા સમય છે તેટલા દ્વિગુણ વૃદ્ધિ હાનિ સ્થાને છે. . (હવે પૂર્વોક્ત વૃદ્ધિનરૂપણનું પ્રકૃતિઓમાં અવતરણ કરે છે.)
મૂળ ગાથા ૫૫ મી.
सवासुभपगइणं सुभपगइणं विवजयं जाणठिइबंधहाणेसु वि आउगवजाण पगडीणं ॥५५॥
ગાથાર્થ-પૂર્વોક્ત વૃદ્ધિ પ્રરૂપણા અશુભ પ્રવૃતિઓની અપે. ક્ષાએ કહીં છે અને શુભ પ્રવૃતિઓની વૃદ્ધિપ્રરૂપણું એથી વિપરીત 'પોતે જાણવી તથા આયુ સિવાયની શુભાશુભ પ્રકૃતિના રિથતિઅશ્વસ્થામાં પણ વૃદ્ધિપ્રરૂપણ કષાયદયવત્ જાણવી. ' ' શ્રીકાથી–૫ જ્ઞાનાવરણ-૫ દર્શનાવરણ૧ અશાતા-૧ મિ‘ધાત્વાકષાય-૯ નેકષાય,-૧ નકયુ-પક્રિય જાતિવિના ૪ જાતિ-૫ અન્તિમ સંસ્થાન પંચક– અન્તિમ સદાયણ પચક૧ કૃષ્ણવર્ણ–૧ નીલવર્ણા દુલિગન્ય-૧ તિકતરસ-૧ કદુરસ૪ કક8, ગુરૂ, રૂક્ષ, શીત, સ્પર્શ-૨ નર્કતિક-૨ નિયધિક-૧
ખગતિ-૧ ઉપઘાત–૧૦ સ્થાવરદશક-૧ નીચત્ર-૫ અન્તરાય એ ૮૭ અશુભ પ્રવૃતિઓમાં અનુભાગબન્ધાદ્યવસાયસ્થાનોની વૃદ્ધિ માગણા પૂર્વોક્ત રીતે જાણવી. " તથા સુજાન ઈત્યાદિ શાતા નારાયુ-તિર્યગાયુ-વાયુદેવગતિ-મનુષ્યગતિ-પચ્ચે દિયજાતિ-૫ શરીર-૫. સંઘાલમ-૧પ બધન-સમચતુરસ્ત્ર-૩ ઉપાંગ-વજીભનારાચ-૧૧ "શુભર્ણદિ