SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ.. ૧ ગાથાથ-જઘન્યાનુભાગમન્થસ્થાનમાં વર્તતા સર્વ છે તે અલ્પ છે, તેથી બીજા અનુભાગસ્થાનમાં વર્તતા જી વિશેષાધિક છે, તેથી પણ ત્રીજા અનુભાગસ્થાનમાં વર્તતા છ વિશેષાધિક છે, એ પ્રમાણે સર્વમધ્યઅષ્ટ સામયિકાનુભાગ સ્થાન સુધી કહેવું. અહિથી આગળ પુનઃ અનંતર અનંતરપણે (અનુક્રમે) વિશેષહીન વિશેષહીન કહેવાં તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દ્વિસામવિકસ્થાન આવે, ટકાથ–ગાથાર્થવત (ઈતિ અનતિપનિધા પ્રરૂપણા) હવે (અતુભાવસ્થામાં વર્તમાન જીની હાનિ વૃદ્ધિ) પર પરે પનિહાવુકે કહે છે. સૂગાથા સી. गंतूण मसंखेजे, लोगे दुगुणाणि जाव जवमा एचो य दुगुणहीणा, एवं उक्कोसगं जाव ॥ ४७ ॥ ગાથાર્થ—અસંખ્યક પ્રમાણ સ્થાને વારવાર અતિક્રમતાં . અનંતર અનતરિસ્થાનમાં ચાવતું યજમશ્ચ સુધી ગુિણ હિgણ જીવે થાય, અને ત્યાંથી આગળ ઉત્કૃષ્ટ અનુભાગ સ્થાન સુધી યથાસ્થાનાંતિકમે કિશુણહાનિ શિણહાનિ પ્રાપ્ત થાય, " કિર્થ– જઘન્યાનુભાગસ્થાને જેટલા જીવે બન્યપણે ૧ આ હાનિવૃદ્ધિની પરિપાટી પ્રથમ અનુભાગસ્થાનથી પ્રારંભીને કહી છે, પરંતુ બીજી રીતે થવમધ્ય અનુભાગસ્થાનથી પ્રારબ્બીને પણ કહેવાય તે આ પ્રમાણે- મધ્યાનુભાસસ્થાનમાં બધપણે વતતા જીવોથી ઉભય પા અસંખ્ય પ્રમાણુસ્થાને અતિક્રમીને જે અનંતર સ્થાન આવે : સ્થાનમાં બંધકપણે વૃર્તતા છ દિગુણહીન હોય. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પૂર્વ પાર્વે જધન્યાનુભારા સ્થાન પ્રાપ્ત થાય, ને ઉત્તર પ સર્વે અનુભાગસ્થાન પ્રાપ્ત થાય.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy