SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અધનકરણ. ક'ડક સબ"ધિ અન્તિમસ્થાનની અપેક્ષાએ તેા ( તે અનંતભાગાધિકસ્થાન ) અસખ્યભાગાયિકજ છે. તેથી ઉપર ઉપરના ( અનન્તભાગાધિક ) સ્થાન વિશેષ વિશેષથી અસખ્યભાગાધિક ત્યાં સુધી જાણવાં કે જ્યાં સુધી સંÅચભાગાધિક સ્થાનક પ્રાપ્ત ન ન થાય. તેથી એ પ્રમાણે જે પ્રથમ અસ ચેંચભાગાધિકસ્થાનથી પ્રારભીને પ્રથમ સભ્યેય ભાગાધિક સ્થાનથી પૂર્વે અ’તરાલમાં જેઢલાં' સ્થાને, તે સર્વે પૂર્ણ અસખ્યભાગાયિકજ કહેવાય. તે કારણથીજ અનન્તભ ગાર્ષિક સ્થાનાથી અસ‘ચૈયભાધિક સ્થાના અસબ્યગુણ છે ને તેથી પણ સ ધ્યેયભાગાષિક સ્થાન સંખ્યાતગુણ છે. તે કેવી રીતે સમજાય ! એમ જો કહેતા હા તે કહીએ છીએ કે-પ્રથમ સ ંધ્યેયભાગાધિક સ્થાનમાં જે સભ્યેયભાગાધિકપણુ છે તે પૂર્વના અનન્તર રસ્થાનની અપેક્ષાએ છે, તે જો પ્રથમ સખ્યચભાગાધિક સ્થાનમાંજ સખ્યતભાગ વૃદ્ધિ પ્રાપ્ત થઈ તે તે પ્રથમ સ્થાનથી ઉત્તરવતિ (આગળના ) અનન્તભાગાધિકને અસ ચૈયભાગાધિકસ્થાનાની અવશ્ય અસભ્ય ભાગવૃદ્ધિ થાય, કારણ કે અનન્તભાગવૃદ્ધિ અથવા અસખ્યભાગવૃદ્ધિ પૂર્વ પૂર્વના અનન્તર સ્થાનની અપેક્ષાએ છે, ને પ્રથમ સંખ્યેયભાગવૃધ્ધિથી પૂતુ જે અનન્તરસ્થાન છે તેની અપેક્ષાએ જ સવે પશુ સ્થાના ( એટલે ) અનન્તભાગાલિક અથવા અસભ્યભાગાધિક સ્થાને તે અનુક્રમે વિશેષ વિશેષપણે સખ્યેયભાગાધિકથાય છે, ને એ પ્રમાણે વિશેષ વિશેષતર અસભ્યભાગ વૃદ્ધિ પણ ત્યાંસુધી કહેવી કે જ્યાં સુધી "મૂળરૂપ બીજુ સભ્યેયલાગાધિસ્થાન ન આવે. કારણ કે ૧ અકસ્થાપનાનુસારે ૧૯ અનુભાગસ્થાને ૨ અતન્તભાગ બ્રિકસ્થાનની અપેક્ષાએ છે. ૩ અનન્તભાગાધિક સ્થાન છે તેની અપેક્ષાએ. ૪ અકસ્થાપનાનુસારે ૨૫ અનુભાગસ્થાના ( પહેલા ત્રગડા અને બીજા ત્રગડાની અંતરાળમાંનાં, ) ન્યૂ અકસ્થાપનાનુસારે પ્રથમ સપ્પભાગરૂપ પહેલા ત્રગડાથી પ્રાર ભીને
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy