SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અધનકરણ. આ અનુભાગ પસ્થાનકની અક સ્થાપનામાં ૧ ના અર્થ અનંતભાગવૃદ્વિરૂપ અધ્યવસાયસ્થાન. અસંખ્યેયભાગવૃદ્ધિરૂપે અધ્યવસાયસ્થાન. ” સંધ્યેયભાગવૃદ્વિરૂપ અધ્યવસાયસ્થાન. --- ધ્યેયગુણુવ્રુદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. —અસ’ધ્યેયગુણુવ્રુદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. અનંતગુણવૃદ્ધિરૂપે અધ્યવસાયસ્થાન. ૩ ૪་ પ ૧૧૧૧ 19 . " " અનંતભાગવૃદ્ધિનું ૧ કડક ( વસ્તુત: કંડકનું પ્રમાણ અસખ્ય છે તે પશુ અને ચાર સુધીની સખ્યાને કડક કલ્પેલું છે તે શાસ્ત્રમાં પણ સ્થાપનાને માટે કંડકને ચારનું પ્રમાણ કલ્પેલુ છે. ) ? 1 એ પ્રમાણે અનંતભાગાધિક કડકતાંરિત ચાર ખગડા પૂર્ણ થતાં અસખ્યલાગવૃદ્ધિરૂપ કડક પૂર્ણ થયું સમજવું-તથા ચાર ત્રગડા સપૂ થતાં સખ્યાવૃદ્ધિરૂપ કડક પૂણૅ થયુ સમજવુ-તથા ચાર ચેાગડા સંપૂર્ણ થતાં સખ્યગુણવૃદ્ધિરૂપ કડક પૂર્ણ થયું સમજવું-તથા ચાર પાંચડા સંપૂર્ણ થતાં અસંખ્યવૃદ્ધિનું કડક પૂરું થયું સમજવું અને ચાર છંગડા સંપૂર્ણ થતાં અનંતગુણવૃદ્ધિનુ કડક પૂર્ણ થયું. નવુ". એ રીતે અંકાથી પરિપાટીએ સર્વ ષસ્થાન સ્થાપના આ પ્રમાણે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy