________________
, ૧૩૫
કર્મપ્રકૃતિ.
~~~~~~~~~~ ~~ ~~~~~~~~~~~~~~ થી અલ્પ અનતભાગાધિકપણું સંભવે છે–પુના પૂર્વ પૂર્વત્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્થાનમાં છે કે પરમાણુઓ હીન હીનતર છે. તેપણઅલ્પ અલ્પ પરમાણુ વડે વર્ગણાદિની ઉત્પત્તિ હોવાથી પૂર્વોક્ત રીતે ઘણા સ્પર્ધકનું ઉપજવું વિધવાળું નથી એ પ્રમાણે સ્થાનિક પ્રરૂપણા કહી.
(ઈતિ
સ્થાન પ્રાપણ)
એ છે કે સર્વાધિક અનુભાગસ્થાનને કડકમાં અતગત ગણવું કે કંડકથી વ્યતિરિક્ત ગણવું? આ સબધી ઉત્તર અને પ્રકારે માનવામાં વિધિ નથી છતાં બહુશ્રુત કહે તે સત્ય
કે છે { ૧ કદાચ શંકા થાય કે પરમાણ ઘટતા જાય તે સ્પર્ધની વૃદ્ધિ કેમ સંભવે એ શકા નિવારને માટે આ વકતવ્યતા સંભવે છે,