SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. બંધનકરણ . અંનતરાઈ, તેથી ભયને વિતેથી હાસ્યકને વિ, સ્વસ્થાને પરરપતુલ્ય, તેથી રતિ અરતિને વિક, સ્વાસ્થાને પરસ્પરતુલ્ય, તેથી, સિવેદ, નપુંસકવેદને વિક, સ્વસ્થાને પરસ્પરતુલ્ય, તેથી સંજવલન ક્રોધને વિશેષા, તેથી સંજવલનમાયાને વિ, તેથી પુરૂષદને વિ૦, તેથી સંજવલને માયાને વિક, તેથી સંજવલન લોભને અસંખ્યગુણ '' '' તથા ચાર આયુષ્ય કમને વિષે ઉત્કૃષ્ટપદે ચારે આયુષ્યક- મને પ્રદેશાગ્ર પરસ્પ તુલ્ય છે. તથાભામકર્મમાં ગતિનામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે દેવગતિને નર્કગતિને પ્રદેશાગ્ર સર્વથી અલ્પ, તેથી મનુષ્યગતિને વિશેષાધિક, ને તેથી તિર્યંચગતિને પ્રદેશાગ્ર વિશેષાધિક તથા, જાતિને વિષે ઉત્કૃષ્ટપદે શ્રીયિાદિ ચાર જાતિને પ્રદેશાગ્ર સર્વથી અલ્પ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી એકેદ્રિય જાતિને પ્રદેશાગ્ર વિશેષાધિક તથા શરીર નામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે આહારક શરીરને પ્રદેશ, અલ્પ, તેથી વૈક્રિયને વિશેષાધિક તેથી દારિકને વિશેષાધિક, તેથી તૈજસને વિશેષાધિક, ને તેથી કાશ્મણશરીરનામકર્મને પ્રદેશાળ વિશેષાધિક એ પ્રમાણે સંઘાતન નામકર્મમાં પણ જાણવું. તથા બંધનનામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે આહારકઆહારકબંધન નામકર્મને પ્રદેશાય સર્વથી અલ્પ, તેથી આહારકર્તજસને વિ. તથી ,હારક કામણના વિ૦ તેથી આહાર, તેજસકાશ્મણને વિ, ૧ વાર આયુષ્યમા પ્રદેશ પરસ્પરતુધ હોત પણ સ્થિતિની વિષ ભતા વિધવાળી ભવે નહિ, કારણ કે સ્થિતિની વિષમતાનું ફળ ઉદય, અવસરે છે, તે એવી રીતે એકજ ઉકષ્ટગે ગ્રહીત દેવનીયુનાં પગલ' ઉલ્ય અવસરે નિષેક રચનામાં શેષ બે આયુથી અલ્પ હોય ને નરતિર્થંગા, યુનાં પુદગલે નિષેક રચનામા, ઘણુ જ વધારે હોય એ રીતે તુલ્ય પુદગલમાં સ્થિતિની વિષમતાને ધિ મટે છે. પુનઃ સ્થિતિ અને સ્નેહને આ સ્થાનને અનુસરે એવો અત્યંત ધનથી, તથા પંચન ગ્રંથની ટીકામાં જ.’ -પદ વક્તવ્યતા પ્રમાણ અને પણ અલ્પબgવ દશાવ્યું છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy