________________
( ૧૬ ) કરજેડી ડાહ ડર રાખે, પળમેં પકડે કાળ. છે૦૧૬ ધ્યાન ધરે માટે ધર્મ હમારા, નાછો પ્રભુનું નામ છે ૧૭
પર. ૧૦ –મહાવીર સ્વામીના પારણાની જાતનું માતા ત્રિશલા નંદકુમાર, જગતનો દીકરે” એ હ. જમ્યા જમ્યા તે વિર કુમાર, હરખ ના મારે નાચે ઈંદ્રાણી તે વાર, જેવા સિા જાએરે. ચિાદ સુપન જાત, જાતીનાં દેખે, પનામાં ત્રિસલા મારે તે કારણ રાતે ધ્યાન ધરીને, સુતાં તે વિસલા માત,
હરખ ને મારે. ૧. આકાશથી ઉતરતાં તે તેને પેસતાં માતાને ધામરે; માતા શુપન લઇ જાગીને, કરે સેવા નિજ ઠામ,
હરખ ના મારે. ૨ એણે સમે ઇંદ્ધિ તે આવીયાને, ધરી મા આગળ લાજ રે; માતા તમે સુત પામશે તે, ત્રણ ભવનને નાથ;
હરખ ના મારે. ૩ ધારણ ધરિ ગર્ભ પ્રભુનો ને, દેવાનંદા બ્રાહ્મણ પટરે; અરણ મેખી વેતાએ આવીને, બદલવાની કરી પર..
હરખ ન મારે. ૪ ત્રિસલા માતાના ઉદર મહી સુકીને ચાલ્યા હરખાતા ઠામ, સિધાર પિતા મનમાં મલાતા, જાણી ઉજળે દીન ધામ.
હરખ ના મારે. ૫