________________
( ૧૫ ) તુજ વિના કેને કહું દુ:ખ કારો; માત તાત ભ્રાતાને, પાર ઉતારે. તાર પ્રભુ મુજને. ૫ જૈન જા હાહુ ગા, માળા હજારે; કરે તેવું પામે નક્કી, મા યિારે. તા૨ પ્રભુ મુજને. ૬
ભાગ–“પ્રભુ ભજલે દર, પડા પંથ ચલેગે” એરાહ સજજ સમજ તું સાર, છેવટ કે ન તેરા. ટેક. ખાતે વળી ધા તું કરી કરતો ને એ ગમાર છેon કોણ પ્રભુજી ને કોણ છે સુખ, છેલ જવીજ બહાર. છે૦૨ તુજ આંગણ કોઈ માગણ છે, પા દેતો ગાળ છેo૩ ૫૨ "પકાર કર્યો ને તે લડાઈ, એ પોતાનો સ્વાર્થ. છે૦૪ આમ કરી તેં જન્મ મોહે ભમરો ખાળે છે કે કાળ. છેo૫ માંદા પડે ત્યારે માળા તેં ઝાલી, ભુ જુવાનીના બહાર૬ ડાહય થઈ ભુતું બાળ, ગાજી કિર્તા જરાક છેe૭ આખર ખોટા વિચાર ના કરતે, મરતાં ધર તું ધ્યાન. ૮ સાથ તજી સંસારને ભારે, જવાનું છેપ્રભુ પાસ છેતે માગ માગ પ્રભુ પાસે તું માફી, તેનધારાને આધાર. ૧૦ શાણું સજજન તમે કાંઈ ના કહુંકીધાં કર્મ હજાર છે.૧૧ માટે પ્રભુનું નામ ના ચું, ચુકે તે પડશે માર છે ૧૨ ડર પ્રભુ નામને સાચે રાખો, કાચા સંસાર; છે૩ ડાહ્યા સમજ હાથે(તે) સાથે આવે, ચંચળ ચિત્તમાંધાર છે. ૧૪ જન હિત સભા મળી બેલે ફરજો અમને સહાયક છે.