________________
( ૧૩ ) રે રેઈ કરી રાતી આંખડી, ન રહે સુદ્ધને શાનજી;
દયારે ના લાવ્યા પ્રભુ માહુરી. પાપ કર્યો મેં પરભવે, પિોપટ ઘા જર માં હું, તે જીવનેદાશ મુને લાગી, શું કરે માત પિતાજી;
અરે દશા શી આરી થશે, ૪. મુંજ મનમાં મારે નેમપતી, ઘારી બેઠી એ વારેજી; પાણી ગ્રહણ બીજા સાથે કરૂં, (તો) લાગે દાખ અપાર,
મિરર દશા થી મારી થશે. ૫ રાજુલના પિતા કહે છે શા માટે કપાત કરે, શાંને ધરતી તું દુ:ખજી; એથી સારે પતિ લાવીશું, થશે જનમનું સુખ.
- છાની રહે શાણી પુત્રી તું. ૬ રાજુલ કહે છે, માતા પીતા તમે માહરા, બેલો એવી ના વાત; નેમ પતી વીના માહરે, બીજા રા ભ્રાત, તારાજી;
સુણેરે પીતાજી તમે માહરા, ૭ રાજુલની આ હઠ ન લે તું મારી દીકરી, શાણી થઈને અકળાય; માત પિતાનું કહ્યું માનીએ, દીકરી દે તે જાય,
શાણિરે પુષિની એવી રીત છે. ૮ નહીં નહીં નહીં નહીં નહીં કરૂ નેમ વીન બીજે ભરથાર સંસાર છોડી સંજમ આદરૂ, તરવા આ ભવ પારજી
શુણરે માતા પીતા માહરા. ૯ ત્યાગ કરૂં સંસારને, જઈને લઉ દીક્ષાયજી,