________________
( ૧૧ ) મેં પ્રભુ કાનમાં તમને ધાર્યું. મારા પ્રાણ આધાર. બોજા મારે ના , માટે પહેરવું હારરે. પીયુર ૩ આપ વાન બી કેાઈ સુજ અને સારી કરે છે લગ; તે પ્રવૃિ ખંડણ ભુજ ધાએ, મરણ પામું તે વારરે. પી ૪ પાછા વ પીયુ સે ઈ બનાવુ, ઓરેગો ધરી પ્યાર; મનગમતા મુખવા આપીને, રમત રમીએ સારરે, પીયુ પતિવૃતા હું નારી તમારી, એ છે મુજ આધાર; માટે શું પણ ગ્રહણ કરીને, સી છે કરી અવતારરે, પ૦૬ પશુ જેવી મુજને ધારી, દયા લાવા મહારાજ; મુજ અબળાની શીગતી થારો, તેથી થઉં છું નારાજ રે. પીયુક૭
“ આ સાંભળી ને મનાથ રાજુલને કહે છે ? રાગ, “સુણો ઠોલ્લી તખ્ત ધરનાર, ક્ષલી કલંક કેમ લેશે. સુણ ! તું રામતી નાર, પરણવામાં સાર નથી રે, માટે નક્કી હવે હું જનાર, પરવામાં સાર નથી. ૧ મુજ પરણવાથી વીશ, પરણવામાં સાર નથી, થાએ એકાએક પશુઓનો નાશા પરણવામાં સાર નથી. ૩ હાય મારા એક જીવનને માર, પરણવામાં સાર નથી, થાય અનેક જીવને ધાત, પરણવામાં સારું નથી રે, માટે થઉ ત્યાગી છડી સંસાર, પરણવામાં સાર નથી, જઈને લઉ દફા તું આવાર કરવામાં સાર નથી. જાણ સંસાર તું ! અસાર, પરણવામાં સાર નથી, જુઠે જગતને માર ખાનાર. પણવામાં સાર નથી. નથી સંસામાં કંઈ સુખ, ૫ણવામાં સારું નથી, બહુ જાતીનાં પડે છે દુઃખ. પરણવામાં સાર નથી