________________
૨૪
તે આચાર એ પાંચે લેગસ્સનો કાઉસ્સગથી શુદ્ધ થાય છે. પછી ઈચ્છામિ ખમાસમણપૂર્વક–ઈચ્છાકારૅણ સંદિસહ ભગવન્! છઠા આવશ્યક ભણું પચ્ચખાણ વાંદણાં કરું - એમ કહી બે વાર વાંદણ દીજે. પછી ગુરુમુખેં પચ્ચખાણ કરવું. એ અગીઆરમું ખમાસમણ અને છડું આવશ્યક પૂરું થયું. પછી ઈચ્છામિ ખમાસમણપૂર્વક હેઠા બેશીને–ઇચ્છા કરેણ સંદિસહ ભગવન્! સામાયિક પાલવા ત્રણ નવકાર ગણું –એમ કહી ત્રણ નવકાર મનમાં ગણવા. પછી નમો અરિહંતાણં” એ એક પદ પ્રગટ કહીંને)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાલવા ગાથા ભણું છે. અથ સામાયિક પાલવાની ગાથા.
– ઋ૦ —— જે જે મહેણ બદ્ધ, જે જે વાયાય ભાસિયં પાવે, કોએણવિ દુઠક્ય, મિચ્છામિ દુક્કડં તસ્ય. સવે જીવા કમ્યવસે, ચઉદહ રજજ ભમંત, તે મેં સવ ખમાવિયા, મુઝવિ તેહ ખમંત. | ૨ ખમી ખમાવી મેં ખમી, છવિ જીવ નિકાય; સુદ્ધ મને આવતાં, મુઝ મન વેર ન થાય. 3 / દિવસે દિવસે લખે, દેઈ સુવન્નર્સી ખંડિય એગે છે એ પુણ સામાઇય, કરેઇ ન પહુપએ તસ. | ૪ | કુણે પમાએ બેલીઉં, હુઈ વિસઈ બુદ્ધિ, જિણ સાસણ મેં બેલીઉં, મિચ્છા દુક્કડ સુદ્ધિ. | ૫