SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અથ શ્રી કર્મ છત્રીસી પ્રારંભ ? કર્મથી કે છૂટે નહી પ્રાણી, કર્મ સબલ દુઃખખાંણજી; કર્મ તણે વસ જીવ પડયા સહુ, કર્મ કરે તે પ્રમાણજી. છે કo | ૧ | તીર્થકર ચક્રવૃતિ અતુલી બેલ, વાસુદેવ બળદેવજી; તે પણ કર્મ વિટંખ્યા કહી, કર્મ સબલ નિત મેવજી. છે ક0 મે ૨ મુક્તિ ભણી ઉઠયા જે મુનિવર, તે પણ સૂકા જેહ જી; સતિયા માંહે પડયા દુખ સબલા, મનકે પાપ કરે . જે કઇ છે ? કુણ કુણ જીવ વિખ્યા કરમેં, તેહ તણા કહું નામજી, કર્મવિપાક સુણી અતિ કઠુઆ, ધર્મ કરે અભિરામજી. છે ક છે ૪ આદીશ્વરજી આહાર ન પામ્યા, એક વરશ કહેવાય છે; ખાતાં પીતાં દાન દેયંતાં, મતક કરો અંતરાયજી. છે ક . ૫ મલ્લીનાથ તીર્થંકર લા, સ્ત્રીને અવતારજી તપ કરતાં માયા તેણે કીધી, કર્મ એ નગણે કારજી. છે ક છે ૬ગસાલે સાંમેં ગોવિાલે, કીધે ઉપસર્ગ અધરજીમહાવીરને ચીસ પડાવી, કર્મશું કેહેતે જેર , કવ છે ૭. સાઢી સહસ સુત સમકાલેં, લાગે સબ દુખજી, સગરરાય મૂર્છાગત, કર્મ તણે વસું સુખજી, છે તે ૮ વલી સંભૂમ અતિ સુખ ભોગવ, ખટ ખંડ લીલ વિલાસ; સાતમી નરકમાંહિ લઈ નાખે, કર્મને કિસ્ય વિસવાસજી, કે ૯ છે બ્રહ્મદત્તને આંધે કિ, દીઠા દુઃખ અપાર, કુરૂતિ કુર્મતિ પડયે પોકારે, સાતમી નરક મઝારજી, ક૧૦ મે ઈદ્ર વખા રૂપ અનેપમ, તેવિણઠે તતકાલજી, સાતમેં વરસ સહી બહુ
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy