________________
૧૯૭ અથ શ્રી કર્મ છત્રીસી પ્રારંભ ? કર્મથી કે છૂટે નહી પ્રાણી, કર્મ સબલ દુઃખખાંણજી; કર્મ તણે વસ જીવ પડયા સહુ, કર્મ કરે તે પ્રમાણજી. છે કo | ૧ | તીર્થકર ચક્રવૃતિ અતુલી બેલ, વાસુદેવ બળદેવજી; તે પણ કર્મ વિટંખ્યા કહી, કર્મ સબલ નિત મેવજી. છે ક0 મે ૨ મુક્તિ ભણી ઉઠયા જે મુનિવર, તે પણ સૂકા જેહ જી; સતિયા માંહે પડયા દુખ સબલા, મનકે પાપ કરે . જે કઇ છે ? કુણ કુણ જીવ વિખ્યા કરમેં, તેહ તણા કહું નામજી, કર્મવિપાક સુણી અતિ કઠુઆ, ધર્મ કરે અભિરામજી. છે ક છે ૪ આદીશ્વરજી આહાર ન પામ્યા, એક વરશ કહેવાય છે; ખાતાં પીતાં દાન દેયંતાં, મતક કરો અંતરાયજી. છે ક . ૫ મલ્લીનાથ તીર્થંકર લા, સ્ત્રીને અવતારજી તપ કરતાં માયા તેણે કીધી, કર્મ એ નગણે કારજી. છે ક છે ૬ગસાલે સાંમેં ગોવિાલે, કીધે ઉપસર્ગ અધરજીમહાવીરને ચીસ પડાવી, કર્મશું કેહેતે જેર , કવ છે ૭. સાઢી સહસ સુત સમકાલેં, લાગે સબ દુખજી, સગરરાય મૂર્છાગત, કર્મ તણે વસું સુખજી, છે તે ૮ વલી સંભૂમ અતિ સુખ ભોગવ, ખટ ખંડ લીલ વિલાસ; સાતમી નરકમાંહિ લઈ નાખે, કર્મને કિસ્ય વિસવાસજી, કે ૯ છે બ્રહ્મદત્તને આંધે કિ, દીઠા દુઃખ અપાર, કુરૂતિ કુર્મતિ પડયે પોકારે, સાતમી નરક મઝારજી, ક૧૦ મે ઈદ્ર વખા રૂપ અનેપમ, તેવિણઠે તતકાલજી, સાતમેં વરસ સહી બહુ