________________
શ્રીમાન વીરવિજયજી –ચંદ્રશેખર.
૭૧૧
સદગુરૂનો સુણ ઉપદેશ વિમાને નવી ચઢે. એ આંકણી. ૧. જિન વણિકની નારી નિયુક્તિ ઉમરછર ભરી ' ઉદવેગ લહી તે નંદ વળાવે "હે દેરી, કપટે શકટે બેસારી સ્વસુર ગેહે ધરી. જાણી વાત લડી મૂળ વાત તો સારી મધ ૨. ઘહુનું ગાવું ને ગેળની ગળી, મુજડી ગાય” ને વાડી , ગારી; આઈજિને ચિતવ્યું તે બાઈજિને થયું સાલ્લા : સાટે 'મુળરું ગયું
પૂર્વ ચાલ, મેહું મુંઝાણ સંસારિક કરી ચેતના : પાચે વિષયારસે લીન' નરકની વેદનો , ,
વન મદ મચ્છર મદીરા છાકને મે તને, ઘરવાસ થકી વનવાસ લઘુ વયમ ભળે. ચંદ્રશેખર પુછે સ્વામિ કુણ એ ભૂપતિ, થયો કિમ તુમ નિમિત એહ ચરણ મહાવતી તવ બોલે મુનિવર એમ સૂણે બેચરપતિ, મહીલાછું મુઝાણું મૂઢ વાત કદ્ર છતી મધ૦ ૪. જયપુર નગરે યુરથ રાજા ત્યાં વસે, દંત મંત્રિ વડ છે તાસ અતિગુણ ઊલર્સ - તસ પૂત્રિ અતિ રૂપવંતી શણગાર જરી, માતતાતને બલ સ્નેહ , રાજમદે ભરી., મધ, પ. વયે પામિ જવાનિ દિવાનિ ની ઘર ખેલતી, છે કુમારી પણ નર પુથ જતાં વધતી; , મરકટને મદિરા પીધ ને વૃશ્ચિક ર્ડશીયે, શીશી ચણ ન કરે એહ વળી ભૂત વળગિયા. - મધ, ૬અસતિ જુએ ! તે કેડ હલાવત ચાલતી, -